Browsing Category
સમાચાર
તબલીઘીઓએ ‘ખોટી રીતે ગોંધી રાખ્યા છે’ કહી બૂમબરાડા પાડી 5 કલાક સુધી સોલા સિવિલ માથે લીધી, સમજાવવા…
શુક્રવારે શહેરનાં દરિયાપુરના મરકજમાંથી લવાયેલાં 26 તબલીઘીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જવાયા હતા. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા મેડિકલ તપાસની શરૂઆત કરતાં તબલીઘીઓએ તપાસ કરાવવાની ના પાડીને હોસ્પિટલ માથે લીધી હતી.…
Read More...
Read More...
ફળોમાં થૂંક લગાડી રહેલા મુસ્લિમ લારીવાળાનો વીડિયો વાયરલ થતા પોલીસે કેસ દાખલ કર્યો, દીકરીએ કહ્યું:…
મધ્યપ્રદેશના રાયસેનમાં એક ફળ વેચનાર મુસ્લિમ વ્યક્તિનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં ફળ વેચનાર શેરૂ મિંયા તેના ફળો ગોઠવતી વખતે થૂંક લગાડતો દેખાઇ રહ્યો…
Read More...
Read More...
મનસેના પ્રમુખ રાજ ઠાકરે તબલીગી જમાત પર વિફર્યા, કહ્યું: આવા લોકોને તો ગોળી મારી દેવી જોઇએ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતનાં લોકોને લઇને શનિવારનાં એક નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા મહિલા મેડિકલ સ્ટાફની સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા રાજ ઠાકરેએ કહ્યું…
Read More...
Read More...
રાજકોટમાં 75 વર્ષના વૃદ્ધા કોરોના સામેની લડાઈ જીત્યા, વયોવૃધ્ધ દર્દી હોવા છતાં પણ વેન્ટિલેટરની જરૂર…
રાજકોટમાં 24મીએ 75 વર્ષના વૃધ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કુલ 10 કેસ રાજકોટમાં નોંધાયા છે તેમાંથી આ વૃધ્ધા સૌથી મોટી ઉંમરના છે પણ કોરોનાની લડાઈમાં તેઓ આગળ નીકળી ગયા છે અને માત્ર 9 જ દિવસમાં તેમણે રિકવરી કરી છે જેની પાછળ સારી…
Read More...
Read More...
અમદાવાદમાં સ્થિતિ ગંભીર બનતાં પોલીસનો કડક નિર્ણય, 14 એપ્રિલ સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ
લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ…
Read More...
Read More...
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 14 કેસ, એકનું મોત, જમાતના વધુ 5 પોઝિટિવ, કુલ આંકડો 122 પર પહોંચી…
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે…
Read More...
Read More...
કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાએ ભારત પાસે માંગી મદદ, ટ્રમ્પે કહ્યું- મેં મોદીને…
કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાની નજર હવે મદદ માટે ભારત પર છે. જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે શનિવારે સાંજે ફોન પર વાતચીત થઈ. આ વાતચીતમાં કોરોના સામે સામૂહિક રીતથી કેવી રીતે લડવું તેના પર…
Read More...
Read More...
અમેરિકામાં કોરોનાનો કહેર: 24 કલાકમાં જ કોરોનાથી 2357 લોકોના મોત અને 65984 નવા કેસ નોંધાયા
અમેરિકામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહાસત્તા અમેરિકા તેને ફેલાતો રોકવામાં અસફળ સાબિત થઈ રહ્યું છે. જે રીતે તેનો મૃત્યુઆંક વધી રહ્યો છે. એ જોતા તે ઈટલીના આંકને વટાવી દેશે એવું વિશેષજ્ઞોનું માનવું છે. અમેરિકમાં 24 કલાકમાં…
Read More...
Read More...
કોરોનાના નવા લક્ષણોએ વધાર્યું ડોક્ટર્સનું ટેન્શન, મગજને પણ નુક્સાન પહોંચાડી રહ્યો છે કોરોના! બ્રેન…
કોરોના વાયરસને કારણે શરીરના કિડની તેમજ ફેફસા જેવા અંગો પર વિપરિત અસર થાય છે, અને તેના કારણે ઘણા કેસમાં દર્દીનું મોત પણ થતું હોય છે. જોકે, અમેરિકાના ડોક્ટર્સને પહેલીવાર કોરોના વાયરસની મગજ પર કેવી અસર થાય છે તેનો એક ચોંકાવનારો કેસ જોવા મળ્યો…
Read More...
Read More...
દેશમાં લોકડાઉન હટાવવા ચાર અઠવાડિયાના પ્લાન પર વિચારણા, જાણો વિવિધ સંભાવના
કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown)છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે 21 દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડૉક્ટરો, પોલીસી ઘડનારાઓ…
Read More...
Read More...
