Browsing Category
સમાચાર
સુરતમાં વધ્યા આપઘાતના કેસ, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી
સુરત શહેરમાં આત્મહત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે. સુરત શહેરમાં પણ છેલ્લા માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન…
Read More...
Read More...
સ્વામિનારાયણ પંથના વધુ એક સાધુની ‘પ્રેમલીલા’, મહિલા સાથેનું રોમેન્ટિક ચેટિંગ વાયરલ
તમામ મોહમાયા છોડીને સંસારને નવો મારગ બતાવે તે સાધુ. પરંતુ સાધુ પંથે ચાલી નીકળ્યા બાદ પણ અનેક લોકોથી સંસારની મોહમાયા નથી છૂટતી. ઇડરના પાવાપુરી તીર્થના બે જૈન મુનિની કામલીલાનો કિસ્સો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બંને સાધુઓની ધરપકડ…
Read More...
Read More...
અમદાવાદના શ્યામલમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે કરાવાતો દેહવેપાર
અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર…
Read More...
Read More...
કોરોના સંક્રમિતોની સંખ્યાએ વધારી સુરતની ચિંતા, વિસ્ફોટક સ્થિતિ સર્જશે! હીરા ઉધોગને લઈને સુરત મનપા…
સુરતમાં હીરાના કારખાનાઓમાં કોરોના ચેપ વધવાથી હીરા એકમો બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગર પાલિકા કોરોના મહામારીમાં સુરતનો હીરા ઉધોગ ઝપેટમાં આવતા તેને ચાલું રાખવો કે બંધ કરવો તેના પર વિચાર કરવા મજબૂર બની છે.…
Read More...
Read More...
ચીનની હવા કાઢવાની થઈ ગઈ તૈયારી, કટોકટીના સમયે ભારતની વ્હારે ચડ્યું ફ્રાંસ માંગ્યા તેના કરતા વધારે…
ભારત અને ચીન વચ્ચે ભયંકર તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સ્થિતિ થાળે પાડવા બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે પણ વચ્ચેનો રસ્તો નિકળતો નથી દેખાતો. ચીનને એ સંદેશ બરાબર રીતે મળી ગયો છે કે, હવે ભારતને કોઈ પણ મોરચે પાછળ ધકેલી શકાય તેમ નથી. તો હવે…
Read More...
Read More...
અનલોક-2ની ગાઇડલાઇન જાહેર, રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8 વાગ્યા સુધી-રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી…
રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા…
Read More...
Read More...
આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, દરેક લોકોની નજર એ વાત પર છે કે પીએમ પોતાના સંબોધનમાં…
દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી…
Read More...
Read More...
ભારત સરકારનો મોટો નિર્ણય: TikTok અને UC Browser સહિત 59 ચાઇનિઝ ઍપ્લિકેશન પર પ્રતિબંધ
ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ બાદ હવે ભારતીયોએ ડિજીટલ જંગ શરૂ કરી છે. દેશભરમાં લોકોએ ચાઈનીઝ એપને બોયકોટ કરી છે. લાખો લોકો ચાઈનીઝ એપને ડિલીટ કરી રહ્યા છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાં 59 ચાઇનીઝ…
Read More...
Read More...
સુરતની 45થી વધારે સોસાયટીમાં વધારે વીજ બીલ આવતા ટોરેન્ટ પાવરના અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો
કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે બે મહિના જેટલો સમય રાજ્યમાં ધંધા ઉદ્યોગો બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ લોકડાઉનમાં લોકોના વીજ બીલ…
Read More...
Read More...
લગ્નમાં 50 લોકોની જ મંજૂરી હોવા છતાં 250 મહેમાન બોલાવતા પરિવારને 6 લાખનો દંડ, 16 કોરોના સંક્રમિત…
કોરોનાના કારણે લગ્ન અને અંતિમ સંસ્કાર જેવા સામાજિક કાર્યોમાં સામેલ થનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ છે. રાજ્યોએ આ માટે અલગ-અલગ નિયમો બિનાવ્યા છે. રાજસ્થાનમાં લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોના સામેલ થવાનો નિયમ છે. પરંતુ…
Read More...
Read More...
