Trending
- અડધી રાત્રે ઉંઘ ખુલી જાય છે? અને પછી નથી આવતી ઉંઘ તો અપનાવો આ 8 ટ્રીક, અચૂક થશે ફાયદો
- શું તમને પણ અડધી રાતે અચાનક પગ અને અંગૂઠામાં થાય છે દુખાવો, તો ન કરશો નજરઅંદાજ, જાણો તેના કારણો
- દ્રાક્ષ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા, રોજ ખાશો તો આવા ખતરનાક રોગોનો થશે ખાતમો, જાણો અને શેર કરો
- શું તમારે પણ નસ દબાઇ ગઇ છે અને દુખાવો થાય છે તો ઘરે જ કરો આ સહેલા ઉપાય, અચૂક મળશે રાહત
- દિવસભર ફિટ અને એક્ટિવ રહેવા દરેકે પીવું જોઈએ ખજૂર વાળું, થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો
- ખરતા વાળ હોય કે ખોડો, દરેક સમસ્યાનો છે એક ઉપાય ડુંગળી, કરો આ ઇલાજ અચૂક મળશે રીઝલ્ટ
- શું તમારી આંખની આસપાસ પણ જોવા મળે છે આવી ફોલ્લીઓ તો અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, જાણો અને શેર કરો
- બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર બન્યું ડિજિટલ, ગામમાં ફ્રી વાઇફાઇ સુવિધા, અંડર ગ્રાઉન્ડ વીજ અને કેબલ લાઈન, RCC માર્ગ, પેવરબ્લોક સહિતની સુવિધા NRI દાતાઓની મદદથી બનાવી છે
- ગુણોથી ભરપૂર છે સીતાફળ, રોગ પ્રતિકારક શક્તિમાં થશે બમણો વધારો, ફાયદા જાણીને થશે આશ્ચર્ય
- નાનકડા ફાલસાના છે મોટા ફાયદા: પેટના દુખાવાથી આપશે રાહત, થાક કરશે દૂર, જાણો અને શેર કરો
Browsing Category
શૈલેષભાઇ સગપરિયા
80 વર્ષના “મેડીશીનબાબા” મફતમાં દવા વિતરણ કરીને ગરીબ લોકોની કરે છે સારવાર
દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરીક…
Read More...
Read More...
ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી
આજે ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૪મી જન્મજયંતી છે.તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું…
Read More...
Read More...
140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહેલો સ્પર્શ શાહ અનેક લોકો માટે બન્યો પ્રેરણાદિપ, પોતાના કૌશલ્યથી કરે…
મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો.નવજાત બાળક માતાના…
Read More...
Read More...
કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક…
રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે.કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ…
Read More...
Read More...
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો એક અગત્યનો સંદેશ.
ચોમાસાની ઋતુ હતી.સારા વરસાદને કારણે નદી-નાળાઓ પાણીથી છલકાઇ રહ્યા હતા. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધા બાળકો પ્રકૃતિનો ભરપુર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતા રમતા ઉંડા પાણીમાં જતો રહ્યો અને ડુબવા લાગ્યો. બીજા કોઇ…
Read More...
Read More...
માત્ર સાયન્સ દ્વારા જ કારકિર્દી બનાવી શકાય એવી ભ્રમણામાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે…
આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ધો.10નું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે રાજકોટના બે વિદ્યાર્થીઓ આદિત્ય પોપટ અને મિલન રાઠોડ મને મળવા માટે આવેલા. બંને મિત્રો સીબીએસસી બોર્ડના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હતા. ભણવામાં એટલા તેજસ્વી કે બંનેને બોર્ડમાં…
Read More...
Read More...
તમારા એક મતનું શું મૂલ્ય છે ? અચૂક વાંચજો અને દરેક લોકો અચૂક મતદાન કરજો અને કરાવજો
આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે.લોકશાહીને જીવંત રાખવા અને…
Read More...
Read More...
31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની
મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા…
Read More...
Read More...
બાળકનું ભવિષ્ય ક્ષમતા નહિ પણ ઉછેર નક્કી કરે છે: શૈલેષ સગપરિયા
‘વાહન કરતા એનો ડ્રાઈવર કેટલો એક્સપર્ટ છે એ મહત્વનું છે. કોઈ સામાન્ય ડ્રાઈવરના હાથમાં તમે મર્સિડીઝ આપી દોે તો એ એમાં ઘોબા પાડી દેશે. વાલી તરીકે તમારુ સંતાન કેવું છે? તમને ભગવાને કેવી ક્ષમતાવાળું બાળક આપ્યું છે, એના કરતા વાલી તરીકે તમે કેટલા…
Read More...
Read More...
બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? એક સમજવા જેવો લેખ !!!
રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા…
Read More...
Read More...