Trending
- ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 4179 દર્દીઓ સ્વસ્થ થયાં
- કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે
- દરરોજ 5 મિનિટ સુધી 2 થી 3 વખત નાસ લેવાથી કોરોનાની ફેફસાં પર અસર નહીં થાય, જાણો સાચી રીત અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી મોત, 3,981 દર્દીઓ સ્વસ્થ થયાં
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત, 3,783 દર્દીઓ સ્વસ્થ થયાં
- મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી બચાવે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી આસાન રીત
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના કોરોનાથી મોત, 3,387 દર્દીઓ સ્વસ્થ થયાં
- રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણી સાથે બે લવિંગ ખાવથી વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,152 કેસો નોંધાયા, 81 લોકોના કોરોનાથી મોત, 3,023 દર્દીઓ સ્વસ્થ થયાં
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં અળાઈઓ નીકળે તો અપનાવો આ રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો
Browsing Category
કટાર લેખન
એક માઁ નાં આંસુનો દર્દ, SMC ક્યાંથી સમજે…
જેણે નવ-નવ મહિના કોખમાં રાખી, કેટલું દર્દ સહી જન્મ આપ્યો,
જીવ રેડીને વ્હાલથી મોટો કર્યો; એક સોનેરાં ભવિષ્યનાં સપનાં સેવ્યાં;તેનાં જીવ સમાન વ્હાલસોયો એક પળમાં ઓલવાય ગયો,
તે માઁનાં સપનાં, બની બેઠેલાં builders ક્યાંથી સમજે!કેટલાં…
Read More...
Read More...
“દેખા દેખી અને પટેલ સમાજ”
થોડા દિવસો પહેલા સમાજ નાં એક અગ્રીમ કક્ષા નાં બિઝનેસ પર્સન ને મળવાનું થયું... ચર્ચા હતી કે સમાજ નાં ઉદ્યોગપતી ઓ અને અગ્રણીઓ આ બાબત પર થોડુ ધ્યાન આપે....આપણા સમાજમાં વ્યાજે રૂપિયા ફેરવવા એટલે સાવ સામાન્ય થય ચૂક્યું છે... પણ... દેખા દેખી…
Read More...
Read More...
“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”
“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”
"કટાર લઈ ને ચાલ્યો હતો સમાજ માં પણ ""કિસ"" તને સમાજે કલમ ઉપાડવા મજબૂર કરી દીધો"જય સરદાર જય માં ઉમાખોડલ આજ એક લેખ લખવાનું અને મારા ખમીરવંતા કણબી સમાજ ને કઈક ચાબખા મારવાનું મન…
Read More...
Read More...
દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?
સ્નેહા પટેલની કલમે..ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ.જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ…
Read More...
Read More...