Browsing Tag

સમાચાર

પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે ત્રીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા…
Read More...

ગુજરાતમાં અહીંયા છે દેશનો સૌથી મોટો વોટરપાર્ક, જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. આવા ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોંચાડે તેવા સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવે છે. આઇસલેન્ડ અને વોટરપાર્ક તેમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલા છે, પરંતુ જો તમે વોટરપાર્કની…
Read More...

છેલ્લાં 2 દશકથી આજે પણ કોયડો બનેલી છે આ ખોફનાક ઘટના

( આ કહાણી 'કોન્ટ્રોવર્શિયલ ક્લેમ સીરિઝ' હેઠળ છે. દુનિયાભરમાં સમયે-સમયે આવા અનેક વિવાદિત દાવા કરવામાં આવ્યાં છે, જેના દ્વારા તે મીડિયામાં ચર્ચામાં બન્યા છે.) ચીનના બીજિંગ શહેરમાં એક એવી ઘટના બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજે…
Read More...

માં અંબાજીના ભક્તે માતાજીના ચરણમાં એક કિલો સોનાનું દાન કર્યું..

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી…
Read More...

દવાઓ વગર આ વ્યક્તિએ 25 વર્ષમાં 36 હજાર લોકોનો ફ્રીમાં કર્યો ઈલાજ, દુવાની રહે છે અસર

દુલીચંદ કોઈ મેડિકલની પદ્ધતી ન જાણતા હોવા છતાં અંડાશયનઆ અસંતુલનનો ઈલાજ કરવામાં સિદ્ધહસ્ત છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે. તેઓ રોજ 5-7 વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તેમના પરિવારમાં ચાર પેઢીથી આ ચાલતું આવે છે. તેઓ પોતે 25 વર્ષથી અંડાશયના અસંતુલનનો…
Read More...

પટેલ સમાજના “પંચરત્ન”ને સન્માન પુષ્પ અર્પણ કરતી “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS”

KDVS દ્વારા ૨૫૦થી વધુ સરકારી નોકરીયાતોના લિસ્ટમાં “પોલીસ ઈન્સ્પેકટર” રૂપી પંચરત્ન ઉમેરાયા તા.૨૧,રાજકોટ: તાજેતરમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગના “પોલીસ ઈન્સ્પેકટર-PI”નું પરીણામ આવ્યું તેમાં સૌરાષ્ટ્રના અનેક વિધ્યાર્થીઓ પાસ થયા…
Read More...

પાકિસ્તાને ઘાયલ જવાનનું અપહરણ કરી ગળું કાપ્યું, બાદમાં ગોળી મારી અને બોર્ડર પર ફેંકી દીધો મૃતદેહ

સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં મંગળવારે શહીદ થયેલાં BSF જવાન નરેન્દ્ર સિંહને (51) પાકિસ્તાની જવાનોએ 9 કલાક સુધી તડપાવ્યાં હતા. તેમનો મૃતદેહ ઘણી જ ખરાબ હાલતમાં મળ્યો હતો. જવાન નરેન્દ્ર સિંહનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. એક પગ કપાયેલો…
Read More...

આ ગામની સરકારી શાળા બની ગુજરાતની સૌથી સ્વચ્છ સ્કૂલ, દિલ્હી ખાતે મળ્યો નેશનલ એવોર્ડ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં ઇટોલી ગામની સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની એક માત્ર શાળાને સ્વચ્છતાનો નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્રનાં માનવ સંશાધન અને વિકાસ મંત્રીનાં હસ્તે દીલ્હી…
Read More...

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રમેશભાઈ રામાણીએ લીધી પ્રતિજ્ઞા

રાજકોટ ભાજપના આગેવાને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના આગેવાન રમેશ રામાણીએ ભાજપ સામે જ બાયો ચડાવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ.40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કારનો ઉપયોગ ન કરી સાઇકલનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી છે. સાઇકલ ચલાવીને ભાજપના…
Read More...

ડો. ડીસી પટેલને 1.365 કિલોની પથરી કાઢવા બદલ મળ્યું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

વલસાડ જિલ્લાના ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને એશિયાનું સૌથી મોટી પથરીનું ઓપરેશન કરીને દર્દીને જિંદગી બક્ષવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વલસાડના ધરમપુરમાં આવેલી સર્પદંશની સારવાર માટે જાણીતી બનેલી સાઈનાથ…
Read More...