તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે હાર્ટ અટેકથી મોત, સાઉથ સ્ટાર્સે શોક…
તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું અવસાન થયું હતું. મંગળવાર, આઠ સપ્ટેમ્બરના રોજ 74 વર્ષીય રેડ્ડીનું આંધ્ર પ્રદેશ સ્થિત ગુંટૂરમાં પોતાના ઘરમાં હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું હતું. કેટલાંક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં…
Read More...
Read More...
આજથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવઃ 9થી 20 સપ્ટેમ્બર સુધી હેલમેટ પહેર્યાં વગર નીકળ્યાં તો દંડ…
આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થવાની છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આગામી 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1295 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ભારતમાં કોરોના વાયરસના કેસ 41 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1295 દર્દીઓ…
Read More...
Read More...
ચોમાસામાં ઘરમાં ભેજ આવતો હોય તો આ ઉપાયોની મદદથી દીવાલોને ભેજમુક્ત બનાવો, જાણો અને શેર કરો
વરસાદની ઋતુ જેટલી મનને શાંતિ આપે છે તેટલી જ ઘરમાં મુશ્કેલી પણ ઉત્પન્ન કરે છે. ચોમાસામાં સૌથી વધારે ઘરની દીવાલોને અસર થાય છે. થોડા સમય પહેલાં સુંદર દેખાનારી દીવાલો પર સતત વરસાદને કારણે લીકેજ, ક્રેક્સ અને ફંગસ આવી જાય છે. આપણે વરસાદને તો રોકી…
Read More...
Read More...
સુરતમાં 24 કરોડની જમીન લખાવી લેવાના ત્રાસની સામે કરોડપતિ પાટીદાર આગેવાને કર્યો આપઘાત, રાંદેર PI સહિત…
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા (Olpad Taluka)ના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિક ( Quarry Owner)ના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથક (Rander Police Station PI)ના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે…
Read More...
Read More...
સામાન્ય લાગતી આ તકલીફો હોઈ શકે છે લો બ્લડપ્રેશરના લક્ષણ, તમને થાય તો તરત જ કરજો આ ઘરેલૂ ઉપાય
ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે. જોકે આ સિવાય પણ લો…
Read More...
Read More...
રાશનકાર્ડમાંથી નામ કમી થઈ જાય તો આ સરળ પ્રોસેસથી ફરી કરાવો એડ, નવું નામ પણ ઉમેરી શકો છો, જાણો શું…
જો તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું છે અથવા તમારું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તો હવે ચિંતા ન કરતાં, કારણ કે મોદી સરકાર આવા લોકોની સમસ્યા દૂર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારો દ્વારા નવા રાશનકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકોના નામ…
Read More...
Read More...
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, મકાન પચાવી પાડવાની ધમકી આપતા વેપારીનો આપઘાત, જાણો અંતિમ વીડિયોમાં શું…
અમદાવાદ શહેરમાં ફરી વ્યાજખોરો (Financer)નો આતંક સામે આવ્યો છે. રામોલ વિસ્તાર (Ramol Area)માં આ બનાવ બન્યો છે. આ મામલે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વેપારીએ ચાર વ્યાજખોરો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ માટે વેપારીએ…
Read More...
Read More...
ખાનગી શાળા સંચાલકોથી ડરે છે સરકાર! શિક્ષણ વિભાગ ધારે તો, શાળા સંચાલકોએ FRCમાં આપેલા ઓડિટ રિપોર્ટ…
કોરોના કાળથી શાળા-કોલેજો સહિતની શિક્ષણ સંસ્થાઓ બંધ છે અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની ફી વિશે વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે ટ્યૂશન સિવાયની ફી ન લઇ શકાય તેવું સ્પષ્ટ કરી સરકાર શાળા-સંચાલકોને સર્વસંમત માર્ગ નક્કી કરવા જણાવ્યા પછી પણ તેનો…
Read More...
Read More...
RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવી, વધારે ખરાબ થઈ શકે છે અર્થવ્યવસ્થા, સરકાર રાહત પેકેજ…
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશના જીડીપીના આંકડાની સાથે તમામે એલર્ટ થઈ જવું જોઈએ. રાજને પોતાના લિંક્ડઈન પેજ પર એક પોસ્ટમાં લખ્યુ કે ઈનફોર્મર સેક્ટરના આંકડા જોડવામાં આવશે તો ઈકોનોમીમાં 23.9 થી વધારે ખરાબ ઘટાડો નોંધાશે.…
Read More...
Read More...
