ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 910 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 1000થી…
Read More...
Read More...
શિયાળામાં પગની પાની ફાટી જાય તો ઘરે બનાવેલુ આ ફુટ ક્રીમ છે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો
શિયાળાની ઋતુને Winter Care: લીધે, ત્વચા તેનો ભેજ ગુમાવવાનું શરૂ કરે છે, જેના કારણે પગની એડીઓ ફાટવા લાગે છે. ક્યારેક ક્યારેક તો ફાટેલી એડીમાંથી લોહી નીકળે છે અને ખુબજ દર્દ થાય છે. ફાટેલી એડી મટાડવા તમે શિયાળામાં કેટલીક ઘરગથ્થુ ઉપાય અજમાવી…
Read More...
Read More...
રાજકોટ શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, યુવકે સતત 12 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ તેમજ 12 દિવસ સુધી શારીરિક સબંધ બાંધી તરછોડી મૂકનાર આરોપીની કુવાડવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા એ જણાવ્યું હતું કે, કુવાડવા…
Read More...
Read More...
વાલીઓ ખાસ ધ્યાન આપો: નવા શૈક્ષણિક સત્રથી 4 વર્ષ પૂરાં થયાં હોય તેવાં બાળકોને જ જુનિયર કે.જી.માં મળશે…
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે…
Read More...
Read More...
ગૌતમ ગંભીર 1 રૂપિયામાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપશે, ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી…
ગૌતમ ગંભીરે ગુરુવારે 'એક આશા જન રસોઈ' નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું છે, જે 1 રૂપિયામાં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપશે.
આ અવસરે ગંભીરે કહ્યું હતું કે વ્યક્તિની પહેલી જરૂરિયાત ખોરાક છે. અમે ઈચ્છીએ છીએ…
Read More...
Read More...
અમદાવાદમાં એજ્યુકેટેડ બે સગા ભાઈએ દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો, અંગ્રેજી દારૂનું કારખાનું ઝડપાતા…
૩૧મી ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ બુટલેગરો અને દારૂ પીવા ઉપર જવાય બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે. ત્યારે આજે અલિસબ્રિજ વિસ્તારમાંથી એક અંગ્રેજી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા હાહાકાર મચી ગયો છે.
અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે,…
Read More...
Read More...
વડોદરામાં 17 વર્ષની નંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ થતાં હાર્ટ, લંગ્સ, કિડની, ચક્ષુ અને…
વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનાં હાર્ટ, ફેફસાં, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર…
Read More...
Read More...
વાળીનાથ ધામના મહંત અને રબારી સમાજના ગુરુ બળદેવગીરી બાપુનું નિધન, રબારી સમાજમાં શોકનો માહોલ
વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ (Mahant Baldevgiri Bapu)નું નિધન થયું છે. તેઓની તબિયત નાજુક બનેલી હતી. તેમના નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં દુઃખનું મોજું છવાયું છે. અનુયાયીઓની પ્રાથના…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
રાજ્યમાં હાલ કોરોના કેસોની સંખ્યા 1000થી નીચે નોંધાઈ રહી છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા (Gujarat Corona Update)990 કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1181 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આમ રાજ્યમાં કોરોના…
Read More...
Read More...
મગની દાળના ફાયદા તમે જાણશો તો અઠવાડિયામાં 3 વાર બનાવશો, પેટ ખરાબ હોય તો થશે લાભ
સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ સારું ન હોય ત્યારે મગની દાળનું સેવન અન્ય દાળની જેમ કરવાની સલાહ અપાય છે. મગની દાળ હંમેશાં અન્ય દાળની જેમ જ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગની દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખ નીચેનાં…
Read More...
Read More...