ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાતા પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો…

પર્યાવરણ ક્ષેત્રે ઝાડવાવાળા બાપાની ઓળખ ઉભી કરનાર ઉપલેટાના પ્રેમજીભાઇ પટેલનું 25મી ડિસેમ્બરની સાંજે અમદાવાદમાં 90 વર્ષની ઉંમરે નિધન થયું હતું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર પરિવારની હાજરીમાં અમદાવાદમાં જ તેમના અંતિમ…
Read More...

નાના વેપારીઓને નુકસાન ન થાય તે માટે ગુજરાત રાજપુત કરણી સેનાએ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ…

કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપુત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા…
Read More...

રાજકોટમાં 10 વર્ષથી ઓરડીમાં ‘કેદ’ વેલ એજ્યુકેટેડ બે ભાઈ અને બહેનને બારણું તોડી બહાર…

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક…
Read More...

માત્ર સરગવો જ નહી તેના સર્વોત્તમ બી પણ છે ફાયદાકારક, શરીર માટે છે ખૂબ જ ગુણકારી, તેના ફાયદા જાણો અને…

સરગવાની શિંગનું શાક સ્વાદિષ્ટ હોય છે અને લગભગ બધાના ઘરે બને છે. આપણે સૌ આ શાકથી સારી રીતે પરિચિત છીએ. સરગવાની શિંગ ઉપરાંત આ વૃક્ષનાં ફૂલ, પાન અને બીજ પણ ઉપયોગી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં કુપોષણથી પીડાતી…
Read More...

શિયાળામાં રોજ ખાલી પેટ આ 5 વસ્તુઓ ખાઈ લો, સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ તમારી પાસે પણ નહીં આવે

શિયાળામાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો જબરદસ્ત ફાયદા મળે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. બ્રેકફાસ્ટમાં પ્રોટીન…
Read More...

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી, ભર શિયાળે મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવ્યા

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતા. આવું કહી 30થી 40 લોકોના ટોળાએ આ…
Read More...

અમદાવાદનો યુવાન નૌકાદળમાં અધિકારી તરીકે જોડાતા માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું

ગુજરાતના હોનહાર યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC યુનિટ પણ વધારવામાં આવી છે.તેવા સમયે…
Read More...

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમીનો રાજસ્થાનના ઝાલોરમાં અકસ્માત, દુર્ઘટનામાં ત્રણ જૈન…

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ…
Read More...

31ની મધ્યરાત્રિથી ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડશે, અગાઉ જેમને ટોલ માફી હતી એવા સ્થાનિક વાહનોને…

1લી જાન્યુઆરીથી વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત છે. સોનગઢના માંડણ ટોલનાકા પર કેશ લાઈનો બંધ થઈ જશે, અને પસાર થશે તો ડબલ ટોલ ભરવો પડશે, હાલ ટોલનાકા પરથી 60 ટકા વાહનો ફાસ્ટેગવાળા પસાર થાય છે, 40 ટકા વાહનો કેશ ભરતા હતા, ફાસ્ટેગ ફરજિયાત હોવાથી…
Read More...

પતિએ હાથ સેનિટાઈઝ કરી તવા પરથી પરાઠું લીધું ને લાગી આગ, આગ બુઝાવવાના પ્રયાસમાં નિચે રહેલું…

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીવ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ. આ…
Read More...