Browsing Category
સમાચાર
રાજપીપળાથી વડોદરા આવતી ST બસના ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ ઊભી રાખી અને કોઈ કંઈ સમજે તે પહેલા નર્મદા…
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (Gujarat State Transport Bus)ની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ (ST bus) અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી…
Read More...
Read More...
સુરતમાં પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટ્યો તો પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ વીડિયો બનાવી…
દહેજની માંગ અને ત્રાસ આપીને મહિલાઓને પતિ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવાના કિસ્સાઓ તો અવાર નવાર સામે આવતા રહે છે. જોકે, સુરત શહેરમાં પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટી જતા…
Read More...
Read More...
નવસારી નર્સ આપઘાત કેસમાં વધુ બે પાનાંની સુસાઇડ નોટ મળી, લખ્યું- ઘરે પતિ શારીરિક ત્રાસ આપતો અને…
નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યના આપઘાત કેસમાં પોલીસે તેનાં પતિ, સાસુ અને ડો. ડુબેની અટકાયત કરી છે. સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે અને બે નર્સ સહિત પતિ અંકિત અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક…
Read More...
Read More...
હરિયાણામાં લવ જેહાદની ઘટના સામે આવી: રાજકીય પિઠબળ ધરાવતા કોંગ્રેસના ધારાસભ્યના પિત્રાઈ ભાઈએ હિન્દુ…
ફરીદાબાદના વલ્લભગઢમાં લવ જેહાદની એક ઘટના સામે આવી છે. અહીં નૂહથી કોંગ્રેસનો ધારાસભ્ય આફતાબ આલમના પિત્રાઈ ભાઈએ કોલેજથી પરત ફરી રહેલી એક હિન્દુ યુવતીની ગોળી મારી હત્યા કરી છે. દિકરીના પિતાનું કહેવું છે કે તૌસીફ તેમની દિકરીનું ધર્માંતરણ કરવા…
Read More...
Read More...
ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વીજ પટેલની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 500 બાઈકમાં કાર્યકરો…
ગઢડા વિધાનસભા 106 બેઠક પર ભાજપ યુવા મોરચા દ્વારા ઢસાથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. રેલીમાં ઋત્વીજ પટેલ તેમજ વિભાવરીબેન દવે ખુલ્લી જીપમાં જોવા મળ્યાં હતા. ભાજપના નેતા અને કાર્યકરોને…
Read More...
Read More...
આને તમે બિઝનેસ કહેશો કે કૌભાંડ? ખેડૂતો પાસેથી માત્ર રૂ. 1માં ખરીદેલી ડુંગળીના ભાવ 5 મહિનામાં જ 80…
શું તમે કોઈ એવા બિઝનેસને જાણો છો, જેમાં એક રૂપિયો ઈન્વેસ્ટ કરવા પર પાંચ મહિનામાં 80 રૂપિયાનું રિટર્ન મળે છે? નથી જાણતા તો અમે તમને જણાવીએ. આ સમયે તમે જે ડુંગળી 70-80 રૂપિયા કિલોના ભાવે ખરીદી રહ્યા છો, તેના ભાવ 5 મહિના પહેલા 19 મેના રોજ…
Read More...
Read More...
ગુજરાતની માત્ર 12 વર્ષની દીકરીની અનોખી ઝુંબેશ- દુષ્કર્મીઓને ફક્તને ફક્ત ફાંસીની સજા અપાવવા માંગે છે
રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માંગ સાથે ગોધરાની 12 વર્ષની બેટીએ વડોદરાના કમાટીબાગ ગેટ પાસે સહીં ઝુંબેશ કરી હતી. દુષ્કર્મના વધી રહેલા બનાવો સામે સહી ઝુંબેશ શરૂ કરનાર ગોધરાની કિશોરીને કમાટીબાગમાં…
Read More...
Read More...
કરજણની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયુ ચપ્પલ, મીડિયા કર્મીઓને…
ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ચપ્પલ…
Read More...
Read More...
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાની સારવાર લઇ રહ્યા હતા
ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું (Naresh Kanodia) નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ…
Read More...
Read More...
પાક નિષ્ફળ જતા જૂનાગઢના ટીકર ગામના ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળતા…
આ વર્ષે કોરોનાવાયરસે અનેક વેપારીઓ અને ભારે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. કેટલાએ ખેડૂતે ખેતરમાં ઉભો પાક સળગાવી દીધાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે, સાથે પાક નિષ્ફળ જતા…
Read More...
Read More...
