96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ..

રોજનો માત્ર પાંચ જ મિનિટનો આ પ્રયોગ સુધારશે તમારું શુગર લેવલ.. ઘૂંટણે આ રીતે માથું ટચ કરશો તો પેટની તકલીફો પણ થશે દૂર.. જુઓ સંપૂર્ણ વિગત નીચે વીડિયોમાં.. તમે મૂળ ગુજરાતી એવા આ 96 વર્ષના ગુજરાતી દાદાને જાણતા જ હશો. આ ઉંમરે પણ તેઓ…
Read More...

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: જાણો હવે ક્યાં જરૂરી અને ક્યાં જરૂરી નથી આધાર કાર્ડ

આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વનો નિર્ણય આપી તેની માન્યતાને જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આધાર કાર્ડને લઇને બધી જ આશંકાઓ સમાપ્ત થઇ જશે. કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ અન્ય બધા જ ઓળખ ડોક્યુમેન્ટ્સથી અલગ છે અને…
Read More...

માં અંબાજીના ભક્તે માતાજીના ચરણમાં એક કિલો સોનાનું દાન કર્યું..

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી…
Read More...

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું ‘ગ્રાઉન્ડનટ ડિગર’ મશીન

મગફળી પકવતા હજ્જારો ખેડૂતો માટે આનંદ અને રાહતના સમાચાર છે. ખેતરમાં મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઝડપથી ઉપાડી શકાય એ માટે જૂનાગઢના એક યુવાને મશીન (ગ્રાઉન્ડનટ ડિગર) બનાવ્યું છે. આ સંશોધન દ્વારા ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો…
Read More...

પપૈયાના પાંદડાની ચા કોઈપણ સ્ટેજના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં મૂળમાંથી દુર કરી દેશે

અત્યાર સુધી આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે, ખાસ કરીને પ્લેટલેસ ના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે ખરેખર તમને ચકિત કરી દેશે, તમે માત્ર…
Read More...

પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરનાર ટીમના કમાન્ડો લાંસ નાયક સંદીપ સિંહ શહીદ

સિક્યોરિટી ફોર્સે સોમવારે કુપવાડાના તંગધાર સેકટરમાં LOCની પાસે ત્રણ આતંકી ઠાર કર્યાં. આ પહેલાં રવિવારે પણ બે આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ગુરુદાસપુર જિલ્લાના ધુમ્મણકલાંના ગામ કોટલા ખુર્દના લાંસ નાયક સંદીપ સિંહ શહીદ થઈ…
Read More...

ચકલીને બચાવતું ગ્રુપઃ ફર્નિચરમાંથી બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવી બનાવે છે સ્પેરોવીલા

સુરતઃ ‘ચીં..ચીં..ચીં..’ના કલરવ સાથે ઘર આંગણે ઉડાઉડ કરતી ચકલીઓની સતત ઘટતી જતી સંખ્યાથી ચિંતાતુર શહેરના મોટા વરાછાનું મિત્રવર્તુળ લોકો પાસેથી ફર્નિચર બનાવતા બચેલી અને નકામી પ્લાયનો ફાળામાં મેળવી તેમાંથી ચકલી માટેના માળા બનાવી તેનું નિ:શુલ્ક…
Read More...

ગુજરાતનું એવું ગામ જેને મહિલાઓએ બનાવ્યું ‘આદર્શ ગામ’

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે. કેમકે, છેલ્લાં 15 વર્ષથી…
Read More...

દવાઓ વગર આ વ્યક્તિએ 25 વર્ષમાં 36 હજાર લોકોનો ફ્રીમાં કર્યો ઈલાજ, દુવાની રહે છે અસર

દુલીચંદ કોઈ મેડિકલની પદ્ધતી ન જાણતા હોવા છતાં અંડાશયનઆ અસંતુલનનો ઈલાજ કરવામાં સિદ્ધહસ્ત છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે. તેઓ રોજ 5-7 વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તેમના પરિવારમાં ચાર પેઢીથી આ ચાલતું આવે છે. તેઓ પોતે 25 વર્ષથી અંડાશયના અસંતુલનનો…
Read More...

નોકરી ન મળી તો શરૂ કરી ગુલાબની ખેતી, હવે આ દીકરી કરી રહી છે મહિને રૂ.50,000ની કમાણી

પ્રેમનું પ્રતીક માનવામાં આવતા ગુલાબ પોતાના વિભિન્ન રંગો અને અદ્ભુત સુગંધ દ્વારા લોકોના દિલો પર રાજ કરે છે. બાળકથી લઇને વૃદ્ધો સુધી બધા તેના દીવાના છે. ગુલાબો પ્રત્યેના લોકોના આ પ્રેમે મહારાષ્ટ્રના નાગપુરના માણેવાડામાં રહેતી પ્રણાલી શેવાલેને…
Read More...