96 વર્ષના આ ગુજરાતી દાદાએ બતાવ્યો કેન્સરનો હાથવગો ઈલાજ, બે મહિનામાં મળે રાહત, અનુભવથી જણાવી પ્રવાહી…

ગુજરાતના સૌથી મોટી ઉંમરના યૂટ્યૂબર એવા નાથુદાદા તેમના આરોગ્ય વિષયક ઘરેલુ નુસખાઓ માટે ખાસ જાણીતા છે. આ વખતે નાથુદાદાએ કેન્સર માટેનો હાથવગો ઈલાજ બતાવ્યો છે. દૂધીના રસમાં તજનો પાવડર, એલચી, જરૂરી મસાલો નાખી ગરમ કરીને પીવાથી કેન્સરમાં ખૂબ જ રાહત…
Read More...

અકસ્માતઃ સુરતમાં સામ સામે સોસાયટીમાંથી નીકળી છ બાળકોની અંતિમયાત્રા, ભારે ગમગીની

શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોંચિગ ક્લાસ ચલાવતા સંચાલકો દ્વાકા એક દિવસ માટે અમરોલી અને…
Read More...

ATMમાં કેશ નીકળ્યા વગર એકાઉન્ટથી કપાય જાય છે પૈસા, તો આ રીતે મેળવો પરત

ATMમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણીવાર કેશ નીકળ્યા વગર એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. એવામાં સવાલ એ ઉઠે છે કે તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઇએ. ઘણા લોકો કોઇ પ્રૂફ લીધા વગર તેની ફરિયાદ કરવા માટે બેન્ક પહોંચી જાય છે, જેનાથી સમાધાન મળતું નથી. અમે…
Read More...

ઇન્ડિયન નેવીમાં 3400 પોસ્ટ પર નીકળી વેકેન્સી… ધોરણ 12 પાસ કરી શકે છે એપ્લાય; સેલરી 21700થી…

ઇન્ડિયન નેવીએ નાવિકોની 3400 પોસ્ટ પર રિક્રૂટમેન્ટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્ડિડેટ્સે ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે. આ વેકેન્સી સીનિયર સેકેન્ડરી રિક્રૂટ (SSR),મેટ્રિક રિક્રૂટ (MR) અને આર્ટિફિસર અપ્રેન્ટિઅસ (AA)ની પોસ્ટ પર છે. એપ્લાય…
Read More...

અકસ્માત/ પીધેલા ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સુરતના ટ્યુશન ક્લાસની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 10…

ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ શબરીધામ, મહાલના પ્રવાસે નીકળેલા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ખાનગી ટયુશન ક્લાસના બાળકોની લકઝરી બસ સુરત પરત ફરતી વેળા મહાલ પાસે ૨૦૦ ફુટ ઉંચી ખીણમાં ખાબકતા 10 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૭૦થી વધુને ઇજા થઇ…
Read More...

ગમખ્વાર અક્સમાત / સુરતથી ડાંગ સબરીધામ ફરવા ગયેલા 50થી વધુ વિદ્યાર્થીઓની બસ 300 ફુટ ઊંડી ખીણમાં…

ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની બસ પ્રવાસમાં મહાલ સાઈટ પર જવા નીકળી હતી. જેમાં વાયા સુરત કરીને બસ મહાલ તરફ જઈ રહી હતી. ત્યારે અગમ્યકારણોસર બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી.જેમાં વિદ્યાર્થીઓને…
Read More...

બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? એક સમજવા જેવો લેખ !!!

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા…
Read More...

એક ગ્રાહક તરીકે તમને મળે છે આ અધિકાર, કોઇ છેતરે તો આ રીતે કરી શકો ફરિયાદ

લોકસભામાં કંઝ્યૂમર પ્રોટેક્શન બિલ-2018 પાસ કરવામાં આવ્યું હતું. આ બિલે કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-1986ને રિપ્લેસ કર્યું છે. છેલ્લા ત્રણ દશકોથી તેમા કોઇ બદલાવ થયા નહોંતા. કંઝ્યૂમર અફેયર્સ મિનિસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું કે, નવા ફેરફાર બાદ…
Read More...

આને કહેવાય સરપંચ, પોતાના જન્મ દિવસે સરપંચે ગામની 11 ગરીબ દિકરીઓને લીધી દત્તક

કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગરીબ દીકરીઓને દત્તક લઈ આજીવન તેમની શૈક્ષણિક જવાબદારી ઉપાડવાની નેમ લઈ એક…
Read More...

1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ…
Read More...