પાટડીના જીવદયા પ્રેમી શિક્ષકે શ્વાનો માટે 250 ચાટ અને પક્ષીઓ માટે 1800 કૂંડાનું સ્વખર્ચે વિતરણ કરી…
પાટડીના રહીશ અને મેતાસર પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીવદયા પ્રેમી વર્ષોથી પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવૃતિઓનું કામ કરે છે. આ શિક્ષક કૂતરા માટે સ્ટીલની ચાટ, પક્ષીઓ માટે પાણીના કૂંડા અને કીડીયારા માટે ચોખાનો લોટ, બુરૂ ખાંડ અને તેલના…
Read More...
Read More...
આ ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે કરી અનોખી પહેલ- ઘર દીઠ 3 વૃક્ષ વાવો અને એક વર્ષના વેરામાંથી માફી…
ભરૂચ તાલુકાના બોરી ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે અનોખી પહેલ કરી છે. ગામના લોકો ઘર દીઠ 3 વૃક્ષોનું રોપણ અને માવજત કરશે તો પંચાયત તેમના ઘરનો 1 વર્ષનો વેરો માફ કરી દેવામાં આવશે. પર્યાવરણનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ…
Read More...
Read More...
એક કંજૂસ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં ગયો, દયા કરીને ભગવાને તેને સ્વર્ગ સુધી પહોંચવાની સીઢી આપી, પણ…
કોઈ ગામમાં એક કંજૂસ વ્યક્તિ રહેતો હતો. તેણે આખી જિંદગી કોઈની મદદ નહોતી કરી. ગરીબોને દાન નહોતું આપ્યું. જ્યારે તેનું મૃત્યુ થયું તો કર્મોના આધાર પર તેને નરકમાં જગ્યા મળી. નરકમાં તેને ખૂબ જ દયનીય સ્થિતિમાં રહેવું પડ્યુ હતુ.
ત્યાં તે રડતો…
Read More...
Read More...
સ્વાધ્યાય પરિવારના 60 દંપતીઓએ 110 વૃક્ષ વાવીને પારાયણ કરી ભગવાનની જેમ વૃક્ષની પ્રાણ પ્રતિષ્ઠા કરી
ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા 60 દંપતીઓએ વૃક્ષમાં વાસુદેવની ભાવનાથી સામૂહિક દંપતી વૃક્ષારોપણ કર્યું હતું. 110 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. દંપતીએ બાળતરું તરીકે વૃક્ષનું પૂજન કરી શ્રીસુક્તમ અને નારાયણ ઉપનીષદ ની…
Read More...
Read More...
વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે…
Read More...
Read More...
શોભનાબેન પટેલે પશુસહાય યોજના થકી પશુપાલનનો વ્યવસાય કરી કાચા ઘરમાંથી પાકું ઘર બનાવી સ્વમાનભેર બન્યાં…
મન હોય તો માળવે જવાય, એ કહેવતને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે રહેતી શોભનાબેન પટેલે સાર્થક કરી બતાવી છે. એક ગાયના પાલન થકી આજે દશ ગાય કરી તેના સાસરિયામાં કાચા ઘરમાંથી ચાર બેડરૂમનું પાકું ઘર બનાવી આજે સ્વમાનભેર પોતાનું જીવન…
Read More...
Read More...
માનવી પ્રકૃતિની વિરુદ્ધ ગયો ત્યારથી સુખ-શાંતિ નથી: આચાર્ય તિલકસૂરી મહારાજ
દરેક માનવી જીવનમાં દુઃખ અનુભવે છે. તેના કારણે માનસિક શાંતિ હણાઈ છે. એના કારણે માનસિક રોગોની દર વર્ષે સાડા ત્રણ લાખ કરોડની દવા વિશ્વમાં વેચાય છે. દરેકનો એક જ પ્રશ્ન છે કે સગવડો વધી છતાં સુખ-શાંતિ કેમ નથી. આચાર્ય જિનચંદ્રસૂરિ મહારાજની…
Read More...
Read More...
સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસતા મેધરાજા, રાજકોટમાં 8 ઈંચ, ધરમપુરમાં 11.5 ઇંચ : જાણો ક્યા જીલ્લામાં…
છેલ્લા 24 કલાકથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ…
Read More...
Read More...
જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને મુકાયો અંતિમ દર્શન માટે, 1 વાગ્યે અંતિમ યાત્રા
પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે ગઇકાલે લાંબી બિમારી બાદ નિધન થયું છે. જેમની આજે જામકંડોરણામાં અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને 7થી 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ…
Read More...
Read More...
બીજાનું હિત કરનાર ખેડૂતને એક ઇજાગ્રસ્ત સાપ દેખાયો, તેને દયા આવી ગઈ અને તે સાપને ઉપાડીને પોતાના ઘરે…
પ્રાચીન સમયમાં એક ખેડૂત કાયમ બીજાનું હિત કરતો રહેતો હતો. કોઈ પણ પ્રાણીને તે તકલીફમાં નહોતો જોઈ શકતો. તે કાયમ બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. ગામના લોકો પણ તેનું ખૂબ સન્માન કરતા હતા.
એવામાં એક દિવસ સાંજ તે પોતાના ખેતરમાંથી કામ કરીને…
Read More...
Read More...