ચોમાસામાં સાંધામાં દુઃખાવાની સમસ્યા વધી જાય છે, આ રીતે મેળવો છુટકારો, જાણો અને શેર કરો

ઘણી વખત તમે જોયું હશે કે વરસાદના દિવસોમાં તમારા હાડકાંમાં દુઃખાવો વધી જાય છે. કેટલીકવાર આને કારણે, દૈનિક પ્રવૃત્તિઓ કરવી પણ મુશ્કેલ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે બદલાતા હવામાન અને સાંધાના દુઃખાવા વચ્ચેનો સંબંધ હોય છે. ઠંડા હવામાનમાં, લોકો…
Read More...

તાવ અને માથાના દુખાવા માટે મનફાવે તે રીતે પેરાસિટામોલનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થશે, જીવ જવાની પણ…

તાવ અને માથાના દુખાવા માટે 325MGથી વધારે કોમ્બિનેટેડ પૈરાસિટામોલનો ડોઝ સ્વાસ્થ્ય માટે વધારે નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી લિવર ટોક્સિસિટીની શક્યતા રહે છે. આ જ કારણ છે કે, ડીસીજીઆઈએ 325 એમજીથી વધારે કોમ્બિનેટેડ પૈરાસિટામોલ પર પ્રતિબંધ લગાવી…
Read More...

રાજકોટમાં 51 વર્ષના ઢગાએ પોતાની દીકરી જેવડી છોકરીને દુકાનનું શટર પાડીને બાથમાં પકડી લીધી. પોલીસે…

રાજકોટ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરથી બેશરમીની હદ વટાવતો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પ્રોવિઝન સ્ટોરમાં ખીરુ લેવા ગયેલી પંદર વર્ષીય સગીરાને દુકાનના માલિકે તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી કહી અડપલા કરી બીભત્સ માંગણી કરી…
Read More...

નિવૃત્ત ફૌજીને ભાડૂઆત અને પુત્રવધૂ વચ્ચે અનૈતિક સંબંધોની શંકા જતા પુત્રવધૂ અને ભાડૂઆત સહીત 5 લોકોની…

હરિયાણા (Haryana)ના ગુરુગ્રામ (Gurugram)માં રૂંવાડા ઊભા કરતો એક મામલો સામે આવ્યો છે. અનૈતિક સંબંધોની આશંકાને કારણે એક શખ્સે પાંચ લોકોની ક્રૂરતાથી હત્યા (Murder) કરી દીધી. જેમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરૂષ સામેલ છે. મામલો ગુરુગ્રામ…
Read More...

રાજકોટ: કારખાનાના પ્રદુષણને લીધે પાક નિષ્ફળ જતાં વેગડી ગામના ખેડૂત ભાનુભાઈએ જીવ આપી દીધો, ચાર…

રાજકોટ જિલ્લા ધોરાજીના વેગડી ગામના ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેતીની જમીન નજીક પ્લાસ્ટિક વેસ્ટ રિસાઈકલ કરવાના કારખાનાના કારણે પ્રદુષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પરેશાન હોવાનો આક્ષેપ છે. આ કારણોસર એક…
Read More...

સાપે ડંખ માર્યા તો માસૂમ ભાઈ-બહેન બૂમ પાડી ઊંઘમાંથી જાગી ગયાં, માતાને લાગ્યું કે બાળકો ઊંઘમાં ડરીને…

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં માતા પાસે ઊંઘી રહેલાં બે માસૂમ ભાઈ-બહેનનું સાપ કરડવાને લીધે મોત નીપજ્યું છે. રાત્રિના સમયે ઊંઘતી વખતે સાપે માસૂમ ભાઈ-બહેનને દંખ મારતાં બન્ને રડવા લાગ્યાં હતાં. માતાને લાગ્યું કે બન્ને બાળકો ડરી ગયાં છે, માટે…
Read More...

સુરતની 19 વર્ષીય મૈત્રી પટેલ બની ભારતની સૌથી નાની વયની પાયલોટ, અમેરિકામાં ટ્રેનિંગ લઈને કમર્શિયલ…

ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી.…
Read More...

રિક્ષા ચાલક બન્યો તારણહાર: ​સુરતમાં માસૂમ સાથે આપઘાત કરવા જતી મહિલાને રિક્ષા ચાલકે બચાવી

સુરત શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના મક્કાઈપુલ પર આપઘાત કરવા માટે જઈ રહેલી એક મહિલાને રિક્ષાચાલકની સૂઝબૂઝથી બચાવી લેવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઝાંપાબજારથી એક મહિલા તેના…
Read More...

નારિયેળ ખાધા બાદ કાચલી-છાલને કચરો સમજી ફેંકી દેતા નહી, પણ આ રીતે ઉપયોગ કરી શકાય, જાણો અને શેર કરો

ભારતમાં નારિયેળ (Coconut)નો વ્યાપક ઉપયોગ થાય છે. ધાર્મિક વિધિઓથી લઈ ભોજનનો સ્વાદ વધારવા માટે નારિયેળ વપરાય છે. ઘણા લોકોને નારિયેળ ભાવે છે તો કેટલાક લોકો નારિયેળ પાણી પીવે છે. પણ નારિયેળ ખાધા-પીધા બાદ તેના તેની છાલ (Coconut Peels)ને ફેંકી…
Read More...

ગરીબ માતાએ હેલિકોપ્ટર જોઈને કહ્યું હતું ‘આપણે તો આમાં ક્યારેય બેસશું કે નહીં’ દીકરાએ…

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક યુવકે તેની માતાની અનેક વર્ષો જૂની ઈચ્છા પૂરી કરાવતા તેને હેલિકોપ્ટરમાં બેસાડી સમગ્ર શહેરનું ચક્કર લગાવડાવ્યું. માતાની ઈચ્છા પૂરી કરવા માટે દીકરાના આ પ્રયત્નોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. તેને કળિયુગના શ્રવણ…
Read More...