Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500…

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ…
Read More...

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે…

કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી…
Read More...

જલ્પા ગાંધી પોતાની સાડા ત્રણ વર્ષની દીકરીને નાના-નાની પાસે રાખી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની કરે છે…

કોરોનાના ચેપને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના તમામ પ્રશાસન દ્વારા કોઇપણ કચાસ છોડવામાં આવી રહી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ,…
Read More...

લોક ડાઉનમા માનવતા દેખાડતા ઉઘાડા પગે ચાલીને જતા બાળકોને જોઈને મામલતદારે ખોલાવી દુકાન, દુકાનદારે પૈસા…

વાત જાણે એમ બની કે, કોડીનાર મામલતદાર એન નાયબ મામલતદાર (સુપર) ગત તા. 25 એપ્રિલે સ્યુગર ફેક્ટરી તરફથી ઓફિસ તરફ જઇ રહ્યા હતા. એ વખતે રોડ પર ત્રણેક દેવીપૂજક પરિવાર પગપાળા શહેર તરફ જઇ રહ્યો હતો. તેમની સાથેના દસેક બાળકો ઉઘાડા પગે ચાલતા હતા. અને…
Read More...

ગુજરાતની પ્રથમ ખાનગી હોસ્પિટલ આવી સામે: રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ…

કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ…
Read More...

સુરતના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી 1000 લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા, રમઝાન માસના…

જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉનમાં રહું તો મનુષ્ય જીવનનું ઋણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી રોજ લગભગ 1000 લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી…
Read More...

નવસારીના કિશોરભાઈ નાયકે કોરોનાની રસીના પરીક્ષણ માટે જીવતા જીવ દેહદાનનું સંમતિ પત્ર આપ્યું, દેહનું…

નવસારીના આમરી ગામે કિશોરભાઈ નાયક (ઉવ.65 )તેમના પરિવાર સાથે રહે છે. નિવૃત્તિ કાળ બાદ પૌત્ર સાથે કિશોરભાઈ નાયક હસીખુશી જીવન ગાળે છે. હાલમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકડાઉનથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ છે. જેને…
Read More...

કોરોનાના સંકટ સમયે પોલીસે દેખાડી માનવતા, માંડવીમાં શ્રમજીવી માટે પોલીસે ચપ્પલની વ્યવસ્થા કરી જાતે…

કોરોનાના સંકટ સમયે પોલીસનો માનવતાવાદી અભિગમ લોકો જોઇ રહ્યા છે. માંડવીમાં એક અલગ જ માનવીય અભિગમ બહાર આવ્યો હતો. માંડવીના પીઆઇ બી.એમ. ચૌધરી પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધોમ ધખતા તાપમાં એક એક વૃદ્ધ શ્રમજીવી ચપ્પલ વગર હાથલારી લઇને જતા હતાં. તપાસ…
Read More...

લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી…

કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ…
Read More...

મહામારી વચ્ચે અમેરિકામાં ગુજરાતીઓએ દેખાડી માનવતા, ભૂખ્યા લોકોની ભૂખ ઠારવા શરૂ કર્યું અન્નદાન

અમેરિકામાં કોરોના વાઇરસનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે આવેલા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 25,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત કુલ કેસ 8.70 લાખથી વધુ થઈ ગયા છે. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 50,000થી…
Read More...