Browsing Category

સમાચાર

શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર CM યોગી આદિત્યનાથનું એલાન: મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના,…

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં દારૂ અને માંસનું વેચાણ બંધ કરીને તેની સાથે સંકળાયેલા લોકોનું અન્ય વેપાર-ધંધામાં પુનર્વસન…
Read More...

નવા કૃષિ કાયદાની ગુજરાતમાં માઠી અસર, ગુજરાતની 15 APMCને તાળાં લાગ્યાં, 224માંથી 114 APMC બંધ થવાને…

કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની ૨૨૪ એપીએમસીમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજ્યની ૧૫ એપીએમસીને તાળાં લાગી ગયા છે.…
Read More...

મહીસાગરમાં દીકરીના પ્રેમીને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો, હત્યા કરવા માટે ગજબ દિમાગ વાપર્યું, ટેકનિક જાણી…

મહિસાગર જિલ્લાના (Mahisagar) ટીંટોઈ ગામ (Tintoi Village)ની સીમમાંથી હત્યા (Murder) કરાયેલ લાશ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. મૃતક યુવકે પ્રેમ સંબંધ (Love Affair)માં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતાએ દીકરીના…
Read More...

33 વર્ષની ઉંમરે ગુમ થયેલો પ્રહલાદ 23 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો,…

મધ્યપ્રદેશના સાગરથી આશરે 23 વર્ષ અગાઉ ગુમ થયેલા પ્રહલાદ સિંહ રાજપૂત સોમવારે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો છે. સોમવારે સાંજે અમૃતસરની અટારી બોર્ડર પર પાકિસ્તાનની સેનાએ પ્રહલાદની ભારતીય સેનાને સોંપણી કરી હતી. ત્યાર બાદ…
Read More...

મધ્યપ્રદેશમાં મહિલા સરપંચ 30 આલીશાન ગાડીની માલિક! એક એકરમાં વૈભવી બંગલો, 4 જગ્યા પર લોકાયુક્તના…

મધ્યપ્રદેશના રીવા લોકાયુક્ત પોલીસે બૈજનાથ ગામની સરપંચ સુધા સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળતાં લોકાયુક્તે દરોડા પાડ્યા છે. ટીમ મંગળવારની સવારે 4 ઠેકાણે દરોડા પાડવા પહોંચી છે. મહિલા સરપંચના અત્યારસુધી 2…
Read More...

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલી સ્વરૂપવાન છોકરીને જોઈને ભરમાઇ ના જતા, મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઇ

રીક્ષામા બેઠેલી દેખાવાડી યુવતી ને જોઈ ને ભરમાય ન જતા. વાસણા પોલીસે (Vasna Police) એક એવી ગેંગ પકડી છે જે પોતાની ગેંગમાં સામેલ યુવતીઓ ને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ (loot gang) ચલાવતી. અમદાવાદની (Ahmedabad) વાસણા પોલીસે એક યુવતી, એક…
Read More...

સુરતના કીમ-પિપોદરા નેશનલ હાઈવે પર દારૂડિયાએ મચાવી ધમાલ, ગાડીઓ પર ચડીને કર્યો ટ્રાફિક જામ, જુઓ વીડિયો

સુરતમાં (Surat) એક નશેડી યુવકના આતંકનો (Terror) હચમચાવી નાખતો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. કાલે ભરબપોરે નેશનલ હાઇવે 48 પર (National Highway 48) એક નેશડી યુવક આવી ચઢ્યો હતો. આ યુવકે રસ્તા વચ્ચે આતંક મચાવ્યો અને ગાડીઓમાં ટીંગાઈ અને…
Read More...

રાજસ્થાનના નાગૌર પાસે ભયાનક અકસ્માત: રામદેવરા અને કરણી માતાનાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 11…

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે…
Read More...

સુરતની કરૂણ ઘટના: અંબિકા નદીમાં એક જ પરિવારના પાંચ ડૂબ્યા, સાસુ-વહુનું મોત, ત્રણ લાપતા

સુરત જિલ્લાના મહુવા (Mahuva) તાલુકાના કુમકોતર (Kumkottar) ખાતે અંબિકા નદી (Ambika River)માં ન્હાવા ગયેલ સુરત (Surat)ના એક જ મુસ્લિમ સમુદાયના પરિવાર (Muslim Family)ના પાંચ વ્યક્તિઓ ડૂબી (Drown) જવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બે…
Read More...

રોજ આ સમયે છાશ પીશો તો શરીરના અનેક રોગો થશે ખતમ, આંતરડા અને પેટ રહેશે એકદમ હેલ્ધી, જાણો અને શેર કરો

ભોજન સાથે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. રોજ છાશ પીવાથી એવા ગજબ ફાયદા મળે છે કે જાણશો તો ચોંકી જશો. ચાલો જાણીએ ક્યારે અને કેવી છાશ પીવી જોઈએ અને તેના ફાયદા શું છે. રોજ બપોરે જ છાશ પીવી જોઈએ ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા…
Read More...