Browsing Category

કોરોના વાયરસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી 100 બેડ ધરાવતી હોસ્પિટલ સેટઅપ કરી

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નેજા હેઠળનું NGO રિલાયન્સ ફાઉન્ડેશન તેના ઉત્તમ કામો માટે હંમેશા ચર્ચામાં રહ્યું છે. આજે દેશ-વિદેશમાં ચોતરફ કોરોનાનો ભય ફેલાયેલો છે અને તેવામાં રિલાયન્સ ફાઉન્ડેશને દેશને સૌપ્રથમ કોવિડ-19 હોસ્પિટલ…
Read More...

ગુજરાત આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લૉકડાઉન, રાજ્યની સરહદો સીલ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્રજીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો…
Read More...

કોરોનાનો શિકાર બનેલી અમદાવાદી યુવતીએ જણાવ્યું કે કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને…

આખી દુનિયા આજે કોરોના વાયરસથી લડી રહી છે. લોકો હાથ ધોઈને, માસ્ક પહેરીને અને ઘરમાં કેદ રહીને તેનાથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ વાયરસનો ભોગ બનેલી અમદાવાદની એક યુવતીએ જાણીને ચોંકી જવાય તેવી કેટલીક વાતો જણાવી છે. આ યુવતીએ કઈ રીતે અનેક…
Read More...

9 દિવસ જનતા કર્ફ્યૂ રાખો નહીંતર, સૌથી મોટી મહામારી ભારતમાં ખતરનાક રૂપ ધારણ કરશે, દેશ હવે ત્રીજા…

કોરોનાનો વાઈરસ હવાથી નહીં પણ ડ્રોપલેટથી ફેલાય છે, સ્પર્શથી ફેલાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જ તેને રોકવાનો ઉપાય છે. જો કોઇ વાઈરસગ્રસ્ત વ્યક્તિ દરવાજાને અડકે, જમીન પર થૂંકે, છીંક ખાતા રૂમના ફર્નિચર પર છાંટા ઊડે તો તે વાઈરસ ત્યાં સ્થિર થાય છે અને…
Read More...

રાજકોટની આ કંપનીએ કોરોનાના કારણે પોતાના 1200 કર્મચારીને 2 માસનો પગાર આપ્યો એડવાન્સ

વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગ પેસારો કર્યો છે. ભારતમાં કોરોનાના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇને આક 18 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા…
Read More...

કેનેડાના ડૉકટરે કરી કમાલ, 1 જ વેન્ટિલેટરથી નવ લોકોને જીવતદાન! વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા ઓને…

કેનેડાના ડૉક્ટર એલન ગોથિયરના આઈડિયાએ વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા અમેરિકાને નવી આશા આપી છે. એલને એક વેન્ટિલેટરમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને તેને નવ દર્દી માટે ઉપયોગ લાયક બનાવી લોકોને જીવતદાન આપવાની કોશિષ કરી છે. આ માટે તેમણે…
Read More...

દક્ષિણ કોરિયાની ફાર્મા કંપની PCLએ માત્ર 10 જ મિનિટમાં પરિક્ષણ કરી શકાય તેવી કોરોનાવાઈરસની ટેસ્ટ કિટ…

કોરોના વાઈરસે વિશ્વભરમાં તેનો હાહાકાર મચાવ્યો છે. વાઈરસથી સંક્રમિત વ્યકિતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વાઈરસનું પરિક્ષણ કરવા માટે અત્યાર સુધી મોટા ભાગના દેશોમાં લેબોરેટરીનો ઉપયોગ થાય છે. તેવામાં દક્ષિણ કોરિયાની ફાર્મા કંપની PCLએ…
Read More...

કોરોના સામે જંગ લડવા માટે આ ભારતીય બિઝનેસમેને 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યો હતો. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ…
Read More...