જીવનમા ઉતારવા અને સમજવા જેવી ખાસ બાબતો અચૂક વાંચજો અને શેર કરજો

1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. 2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ…
Read More...

સૌરાષ્ટ્રના આ ગામમાં નથી બારી-દરવાજા, છતાં ક્યારેય ચોરી થતી નથી

મહારાષ્ટ્ર રાજ્યમાં શનિદેવનું શિંગળાપુર ગામ આવેલું છે કે જ્યાં દરેક ઘરને કોઇ દિવસ તાળાં લાગતાં નથી. છતાં ત્યાં કોઇ દિવસ ચોરી થતી નથી કારણ કે, આ ગામની રક્ષા શનિદેવ કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ભાગોળે પણ…
Read More...

જમીનથી 100 ફીટ નીચે છે આ ગામ, સુવિધાઓનો ભંડાર ઉડાડી દેશે હોંશ

આજે જ્યાં આખી દુનિયા મંગળ પર જીવન શોધવામાં લાગેલી છે ત્યારે દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો જમીનની નીચે રહે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં દરેક સુવિધાઓ મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ગામનું નામ છે કુબર પેડી, તે…
Read More...

દરેક પત્નીએ વાંચવા અને સમજવા જેવું !

તમારા પતિ ને પ્રેમ કરો ...... તમારો પતિ ઘરે આવીને “ચા” કે “કોફી” ઓર્ડર કરે એનો મતલબ એ છે કે તે વર્ક પ્રેસર, બોસની ગાળો અને સ્ટ્રેસથી બિચારો ખુબ જ ચિંતિત છે ત્યારે “ચા” કે “કોફી” તો એક બહાનું છે, તેને તમારી નટખટ વાતો સંભાળીને ફ્રેશ થવું…
Read More...

જીવદયા પ્રેમી આ હનુમાન ભક્ત સતત દસ વર્ષથી દર સોમવારે 1700થી વધુ રોટલીથી 500 જેટલા વાંદરાઓનું ભરે છે…

ઇતિહાસમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકેની ઓળખ આપવામાં આવી છે. માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષ જૂનો સંબંધ રહ્યો છે. આ સંબંધની ઝલક આજે 21મી સદીમાં પણ જોવા મળે તો કેવું રહે? અમદાવાદમાં રહેતા અને નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની નામના વેપારીનો…
Read More...

બળદ બોલ્યો: બળદની કહાની, બળદની જુબાની

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા... હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો.... અને દબાતે અવાજે પુછ્યું.... કેમ છે ભેરૂબંધ......! ઘરે..બધા કેમ છે....?…
Read More...

ગુજરાતનું એક ગામ, જેની એક ઝલક વિદેશીઓનું મન પણ મોહી લે છે, નથી સીમેન્ટનાં મકાન

ગુજરાતના દરેક ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છે. કચ્છ પણ તેમાનું એક છે. જેને લઇને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં અનેક ગામો પોતાની આગવી ઓળખ ધરાવે છે તેવી જ રીતે કચ્છમાં આવેલા આ…
Read More...

દીકરી અને વહુમાં શું ફર્ક છે ??

દીકરી અને વહુમાં શું ફર્ક છે ?? ચાલો જોઈએ મસ્ત મજાનો આર્ટિકલ. બધાને વાંચવો ખૂબ જ ગમશે. દીકરીએ એક જ છે પણ એને કેટલી બધી રીતે જોવામાં આવે છે અને પારખવામાં આવે છે. સૌપ્રથમ જન્મ થાય છે. એટલે કે કોઈને ઘરની દિકરી બને છે. પછી મોટી થાય છે ત્યારે…
Read More...

સુરતના જાણીતા ઉદ્યાગપતિ મહેશભાઈ સવાણી આ વર્ષે કરાવશે 261 દીકરીઓના લગ્ન

પિતા વગરની દીકરીઓના લગ્ન કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ આ વર્ષે ફરી 261 દીકરીઓને આ વર્ષે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી પરિવારની છે. આ તમામ દીકરીઓ સુરત અને તાપી જિલ્લાની છે. આ સાથે તેમનો પરિવાર 2123 દીકરી…
Read More...

સુરતના વરાછામાં સરદાર પટેલની એક માત્ર પ્રતિમા જ્યાં રોજ થાય છે ફુલહાર

સુરત શહેરમાં અનેક સર્કલો પર રાજપુરૂષોના સ્ટેચ્યુ મુકાયેલા છે. તેમાંથી કોઇ એક સ્ટેચ્યુને દરરોજ ફુલહાર થતાં હોય તો તે વરાછામાં મીનીબજાર ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યું છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર…
Read More...