રિક્ષાચાલકની ઉદારતા: લૉકડાઉનમાં પત્નીનાં ઘરેણાં વેચીને દર અઠવાડિયે 15 હજાર લોકોને જમાડ્યા, હજુ પણ દર…
લૉકડાઉનમાં દેશે એવા ઘણા હીરો જોયા કે જે બેઘર અને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા હતા. કોઇમ્બતુરમાં રહેતા 47 વર્ષીય બી. મુરુગન આવા જ યોદ્ધા છે. વ્યવસાયે રિક્ષાચાલક મુરુગને ગરીબ, નિ:સહાય લોકોને જમાડવા પત્નીનાં ઘરેણાં પણ વેચી દીધાં. લૉકડાઉન…
Read More...
Read More...
કોરોના કાળમાં મહારાષ્ટ્રના ડૉક્ટરનો અનોખો સેવાયજ્ઞ, ડૉ. દાંડેકર 87 વર્ષની ઉંમરે કોઈ પણ ફી લીધા વીના…
ઉંમર 87 વર્ષ. વ્યવસાય હોમિયોપથી અને આયુર્વેદિક ડૉક્ટર. કામ- જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવાનું. તેમનું નામ છે ડૉ. રામચંદ્ર દાંડેકર. કોરોના મહામારી વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અને સતર્ક રહેવાની સલાહ અપાઈ છે, ત્યારે મૂળ ચંદ્રપુર જિલ્લાના મૂળ…
Read More...
Read More...
સુરતમાં રેલવે ટ્રેક બનાવવા 15 દિવસ પણ જાળવી ન શક્યા, ખેતરમાં શેરડીના ઊભા પાક પર બુલડોઝર ફેરવી…
ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.…
Read More...
Read More...
ભરતી કૌભાંડ: અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવેનો ભાંડો ફૂટ્યો, ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજા-સગાંને…
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાત (Gujarat)ના નાગરિકો માટે રાહતભર્યા સમાચાર એ છે કે, છેલ્લા 19 દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો છે. રાજ્યમાં આજે તો 1000થી પણ ઓછા કેસ આવ્યા છે. આજે કોરોનાવાયરસ (CoronaVirus)નાં કેસ માત્ર ત્રણ…
Read More...
Read More...
ઊંઘ ન આવતી હોય તો દબાવો 5 એક્યુપ્રેશર પોઇન્ટ્સ, તેનાથી અનિદ્રાની સમસ્યા થશે દૂર અને મનને શાંતિ મળશે
વર્ષ 2010માં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, અનિદ્રા (સ્લીપ ડિસઓર્ડર)થી પીડિત દર્દીઓની સ્થિતિ માત્ર પાંચ અઠવાડિયાંની એક્યુપ્રેશર સારવાર પછી સુધરતી જોવા મળી હતી. આ રિસર્ચ 25 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આવું…
Read More...
Read More...
સાદા નહીં હવે ઘરે જ બનાવો મસાલા ઉત્તપમ, જોઇને મોંમાં આવી જશે પાણી જાણો બનાવવાની સરળ રીત
સાઉથ ઇન્ડિયન ડિશનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આજે અમે તમારા માટે ઉત્તપમની રેસીપી લઇને આવ્યા છીએ. જે ફટાફટ બની જાય ચે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મસાલા ઉત્તપમ..
સામગ્રી
૨ બાઉલ - ઉત્તપમનું ખીરૂ
૧ ચમચી - લીલી કોથમીર…
Read More...
Read More...
વલસાડની યુવતીને વિદેશી યુવાન સાથે લગ્ન કરવાનો મોહ ભારે પડ્યો, જાણો ચોંકાવનારો કિસ્સો
ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર પ્રત્યેક ધર્મનો વ્યક્તિ માનવતા ભૂલતો નથી તે વાતની પ્રતીતિ કરાવતી હૃદયસ્પર્શી ઘટના (Heart Touching Story) ઉજાગર થઈ છે. વલસાડથી (Valsad) આશરે 15 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા (South Africa) ભણવા ગયેલી એક…
Read More...
Read More...
હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી, સાવકી માતાએ માસૂમ બાળકને કેનાલમાં ફેંકી દીધું,…
હળવદના માસૂમ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો મારી નાખી દીધો નવ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો . હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી છે. જેમાં નવ દિવસ પૂર્વે ગુમ થયેલા બાળકને તેની જ સાવકી માતાએ કેનાલમાં નાખી દીધો હોવાની…
Read More...
Read More...
એસિડ એટેક પીડિતાના પુનઃલગ્ન કરાવીને અનેક દીકરીઓનાં પાલક પિતા મહેશભાઈ સવાણીએ નવી મિશાલ કાયમ કરી
હિંમતનગરના સાસરિયાના એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાના મહેશ સવાણીએ પુનઃલગ્ન કરાવ્યા હતા. સવાણી પરિવાર દ્વારા એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને પુનઃ સાસરે વળાવવામાં આવી હતી. મહિલા પર તેના પતિ અને સાસરિયાએ એસિડ હુમલો કર્યો હતો. તેની આંખ અને ચહેરા પર…
Read More...
Read More...
