સાઈટિકા, ગઠિયો વા અને આર્થરાઈટીસને જડમૂળથી મટાડે આ પાનનું તેલ, પગ અને પીઠનો દુખાવો પણ દૂર કરે, પેરાલિસિસના દર્દીને પણ આપે તત્કાલ રાહત

દ્વારકાના મુકેશભાઈ જગતિયા પર્વતરાયના પાનમાંથી તેલ બનાવે છે. આ તેલ ગઠિયો વા, આર્થરાઈટીસ અને સાઈટિકા મટાડે છે. એટલું જ નહીં પગ અને પીઠના દુખાવા માટે પણ આ તેલ ઉત્તમ છે. આ તેલ લગાવવાથી પેરાલિસિસના દર્દીને સારી રાહત મળે છે. વળી પગ અને પીઠના દુખાવામાં પણ આ તેલ ખૂબ જ અસરકારક છે. પર્વતરાયના પાન માત્ર દ્વારકાના દરિયાકાંઠે જ જોવા મળતાં હોવાનું કહેવાય છે. દ્વારકાના દિનેશભાઈ વિઠ્ઠલાણીએ વીડિયો લાઈવ કરી આ તેલ વિષે માહિતી આપી.

જુઓ વિડિઓ..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો