કોરોનાના કહેરમાં ખાંસી અને ગળામાં થતા દર્દથી રાહત મેળવવા કરો આ ઘરેલૂ ઉપાય, ઝડપથી મળશે રાહત, જાણો અને શેર કરો

દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગળાની નાની મોટી તકલીફો અને ખાંસીમાં ઘરેલૂ ઉકાળા તમારી મદદ કરે છે.

જો તમે પણ ઓફિસ કે અન્ય કોઈ કામે ઘરની બહાર જાઓ છો અને તમને પણ એક-બે દિવસથી ગળામાં દર્દ, ખારાશ કે ખાંસીની ફરિયાદ રહે છે તો તમે ઘરે બનાવેલા ખાસ ઉકાળાની મદદ લઈ શકો છો. આ સેફ રહે છે અને આયુર્વેદિક હોવાથી તમને ઝડપથી આડ અસર વિના રાહત આપે છે. તો આજે જાણો આ ખાસ ઘરેલૂ ઉકાળો બનાવવાની રીત.

સામગ્રી

  • – બે ચમચી મધ
  • – એક ચપટી સૂંઠ પાવડર
    (સૂંઠ ન હોય તો આદુ લઈ શકો)
  • – તજ
  • – લીંબુના રસના ટીપાં

રીત

બે ચમચી મધ લઈને તેમાં એટલું પાણી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં એક ચપટી સૂંઠનું પાઉડર અને માર્શ મેલો રૂટ(એક પ્રકારની ઔષધી), તજ અને લીંબૂના રસના કેટલાક ટીપા મિક્સ કરી લો અને આ સિરપને સવાર-સાંજ પીવો.

આમ કરવાથી કોરોનાના દર્દીને ઝડપથી રાહત મળે છે અને સાથે જ ગળામાં થતા દર્દમાં પણ આરામ મળી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો