‘સરદારધામ’ના નેતૃત્વમાં દસ હજાર પાટીદાર ઉદ્યોગકારો ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે જોડાશે

3થી 5 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં યોજનારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રમોશનલ માટે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 હજાર લોકો હાજર રહ્યાં હતાં. પાટીદાર સમાજના આગેવાનોની સંસ્થા ‘સરદારધામ’ થકી વિવિધ શહેરોમાં વિવિધ પ્રોજેક્ટો શરૂ કરાઇ રહ્યા છે. રવિવારે સરથાણા ખાતે યોજાયેલા પ્રમોશનલ કાર્યક્રમમાં હાજર વકતાઓએ 10 હજાર પાટીદાર ઉદ્યોગપતિઓને ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવાની હાકલ કરી હતી.

સરથાણાના હરીક્રિષ્ણા કેમ્પસમાં પ્રમોશનલ કાર્યક્રમ-6 યોજાયો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો