સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ શિક્ષણ સહાય નિધિ”

સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મિશન 2026 અંતર્ગત

“સરદારધામ શિક્ષણ સહાય નિધિ”

વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ મેળવતા સમાજના જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ” સંસ્થા દ્વારા નાણાંકીય લોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તા.16/06/2019 સુધીમાં અરજી કરવાની રહેશે.

અરજીપત્રક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો

Education Loan Application Form

અથવા સંસ્થાની વેબસાઈટ www.sardardham.org પરથી ડાઉનલોડ કરી, ભર્યા બાદ જરૂરી પુરાવા સાથે રૂબરૂ અથવા કુરીયરથી કાર્યાલય પર મોકલવાનું રહેશે.

ધોરણ-11, 12 તથા ધોરણ-12 પછી અભ્યાસ કરતા તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ લેતા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સંસ્થાના નિયમાનુસાર લોન-સહાય આપવામાં આવશે.

વધુ માહિતી માટે માત્ર નીચેના નંબર પર સવારે 10.00 થી 12.00 વાગ્યા સુધીમાં જ સંપર્ક કરવો.

સરનામું :- સરદારધામ, રોયલ હાઈટ્સ પાસે, વૈષ્ણોદેવી સર્કલ, એસ.પી.રીંગ રોડ, અમદાવાદ-382421

મોબાઈલ નં. :- 7575001548 /7575001428 /7575001438

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો