કાચા બટેટાના ઉપયોગથી સાંધાના જૂનામાં જૂના દુખાવાથી મળશે છૂટકારો, જાણો ઘરેલું ઉપાય અને શેર કરજો

સાંધામાં થનારી સમસ્યા અર્થરાઇટિસની બીમારીથી આજકાલ લોકો ખૂબ પરેશાન રહે છે. તેનો ઇલાજ અનેક રીતે સંભવ છે. પરંતુ જો વાત કરીએ ઇલાજના ઘરેલું ઉપાય અંગે તો કાચા બટેટાનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જાણો તે કયો ઉપાય છે જે અર્થરાઇટિસ માટે એક વરદાન છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કાચા બટેટાનો રસ, અર્થરાઇટિસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક હોય છે. આધુનિક શોધ અનુસાર ખનિજ મીઠું અને કાર્બનિક મીઠાની ઉપસ્થિતિના કારણે આ અર્થરાઇટિસને સારુ કરવા માટે બેસ્ટ વિકલ્પ તરીકે કામ કરે છે. જાણો તેનો ઉપયોગ..

આ રસને તૈયાર કરવા માટે બટેટાને છોલી લો અને તેના બારીક ટૂકડા કરી લો. હવે રાતે એક ગ્લાસમાં ટૂકડાને ડૂબાડીને આખી રાત પલાળીને રાખી મૂકો. આગામી સવારે આ પાણીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક હોય છે.

ખાસ કરીને જ્યારે પણ તમે અર્થરાઇટિસની સમસ્યાથી પરેશાન થાય ત્યારે તે બેસ્ટ દવાનું કામ કરે છે. ડોક્ટરની સલાહ લઇને તમે ઇચ્છો તો રોજ તેનો ઉપયોગસ કરી શકો છો અને અર્થરાઇટિસની સમસ્યાથી બચી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો