અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ની:શુલ્ક ભોજન અને ટિફિન ની સેવા પુરી પાડતું માનવ સેવા ટ્રસ્ટ

અમદાવાદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રોજ ૨૫૦ જેટલા ગરીબ દર્દીઓને મફત અને જરૂરિયાતમંદને ટિફિન ની સેવા રથના માધ્યમથી ની:શુલ્ક જમવાનું અપાય છે. સાથે જ નવા જન્મેલ બાળક ને દૂધ અને બિસ્કિટ અપાય છે. અને આના શીવાય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને ૨૨ ગરીબ પરિવાર ના ઘરે ફુલ સીધું -સમાન (કરિયાણું ) આપવામાં આવે છે .

” પરસેવાનો રૂપિયો જ્યારે પર – સેવામાં વપરાય ને , ત્યારે ઈશ્વેર પણ રાજીપો વ્યક્ત કરે છે.” એ કહેવત ને ઇશ્વર પણ આપતને પ્રેયણા આપી રહયા છે, ત્યારે દાન કરી શકો તો જ સેવાકીય પ્રવુતિ શક્ય બને છે.

(હરતું -ફરતું ટિફિન રથ રોજ સવારે ૧૨ થી ૨ વાડીલાલ હોસ્પિટલ ઓ.પી.ડીની બાજુમાં અમદાવાદ )

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કાયમી પ્રવુતિઓ

૧) રોજ ૨૫૦ ગરીબ દર્દી અને જરૂરિયાતમંદ ને ટિફિન રથના માધ્યમથી ની: શુલ્ક જમવાનું અપાય છે.

૨) શિયાળામાં ખુલ્લામાં સુઈને રાત વિતાવતા ગરીબોને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવે છે.

૩) વાર – તહેવારમાં ઝૂંપડપટ્ટી અને વૃધ્ધાશ્રમ માં તહેવાર મુજબ વસ્તુ નું વિતરણ કરવામાં આવે છે

૪) કુદરતી આફતના સમયે જરૂરિયાતમંદ લોકો માટે ૧૦૮ ની જેમ તરત જ વર્ક સાથે અવિરત સેવા આપવામાં આવે છે..

જો તમે સંસ્થાને દાન આપવા માંગતા હોય તો નીચેની વિગતો જોઈ લેશો.

Bank Details

Axis Bank
Manav Seva trust
A/c :- 918010008789850

IFC code :- UTIB0000298

Sanjay Raval (Mob:- 99797 65058)
President of MANAV SEVA TRUST

(GOVT.Reg.No.F/19509 Ahmedabad) (Certified by Niti Aayog ;- Unique Of Vo /NGO GJ/2018 /0186025 & Certified by12a and 80g certificate)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો