દિકરાઓ માટે મમતાનુધામ “જનનીધામ” 

HIV ગ્રસ્ત નાના બાળકોને એના માતા પિતા તરછોડી દે છે અને લોકોમાં ખોટી ગેર સમજ હોવાથી આવા નાના બાળકોને સમાજ તુચ્છ નજરે જોવે છે. એ માટે પી પી સવાણી ગૃપ આ બાળકોને ખોળે લાઇ તેમને રહેવા માટે મમતાનું ધામ સમાન જનનીધામ ની સ્થાપના કરવા જઈ રહિયા છે જ્યાં હાલ 62 દિકરીઓનું ધામ છે પરંતુ દીકરાઓ માટે પણ બનવાનું છે .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો