શું તમને પગમાં સોજા આવી જાય છે તો કરો આ ઘરેલું ઉપાય, મિનિટોમાં દૂર થશે પગનો થાક, જાણો અને શેર કરો

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણી વખત આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને અનેક સમસ્યાઓ થાય છે. કેટલાક ઘરેલું ઉપાયની મદદથી પગનો થાક મિનિટોમાં દૂર કરી શકાય છે. તો લોકોની કેટલીક સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ. જે તમારા પગના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ હોય શકે છે. તેમજ આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કાણે ઘણા લોકોના પગમાં સોજા આવી જાય છે. તેમજ ચાલી ન શકવાની સમસ્યા થાય છો તો આવો આ સમસ્યાને દૂર કરવાના કેટલાક ઉપાય જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સરસિયું
પગના થાકને દૂર કરવા માટે સરસિયું ખૂબ ગુણકારી સાબિત થઇ શકે છે. બે ચમચી સરસિયું માં લસણની ત્રણ કળી તેલ ઉમેરીને નવશેકુ ગરમ કરી લો તે બાદ આ તેલની પગની માલિશ કરો.

બરફ
ગરમ પાણીની જેમ બરફ પણ તમારા પગના તાપમાનમાં ઝડપથી બદલાવ લાવે છે. પગનો થાક દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો. બરફને પગ પર રગડી લો જેનાથી પગની માંસપેશીઓ સંકોચાય છે. અને લોહીનો પ્રવાહ તેજ થાય છે. જેનાથી પગનો દુખાવો દૂર થાય છે.

ગરમ પાણી
ઘુંટણને નવશેકા પાણીમાં ડૂબાડીને રાખો, આ પાણીમાં 3 મોટી ચમચી સિંધવ મીઠું ઉમેરી લો અને તેને મિક્સ કરો, ગરમ પાણીના કારણે પગનું તાપમાન જલદીથી બદલાય છે. જેનાથી પગમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. સિંધવ મીઠું પ્રાકૃતિક એન્ટી સેપ્ટિક પણ હોય છે. જે તમારા પગમાં ટિશ્યુને રિપેયર કરે છે જેનાથી મિનિટોમાં પગનો દુખાવો દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો