એલોવેરા અને લીમડો છે સુંદરતા માટે બેસ્ટ, ત્વચા પર નહીં રહે એક પણ ડાઘ, કરો આ ઉપાય

જો તમારી ત્વચા (Skin care)પર બેક્ટેરિયા એકઠા થવા લાગે છે તો ત્વચાને લગતી અનેક સમસ્યા થાય છે. અને ચેપમાં વધારો થાય છે. તમારી ત્વચામાં ચમક લાવવા માટે પ્રાકૃતિક એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરવો જોઇએ. બજારમાં ઘણા એવા ઉત્પાદનો મળી જશે જે લીમડાના પાનની બનેલા હોય છે. પરંતુ તમે પ્રાકૃતિક લીમડાના (Neem)પાનથી પણ ઘરેલુ ઉપાય કરી શકો છો.

લીમડાના પાન

– એક મુઠ્ઠી લીમડાના પાન લો અને તેને બરાબર પીસી લો. તેની પેસ્ટ તૈયાર થઇ ગયા બાદ તેને મધની સાથે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો તેનાથી તમારા ચહેરાની અશુદ્ધિઓ દૂર થશે અને તમારી ત્વચામાં ચમક આવી જશે.

એલોવેરાનો રસ

– આજકાલ ખસા કરીને બ્યુટી પ્રોડક્ટ્સમાં એલોવેરાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા લો અને તેને વચ્ચેથી કટ કરી લો. તેનાથી નીકળનારું જેલ ત્વચા પર લગાવી લો. તેને લગાવ્યા બાદ રહેવા દો તે સૂકાઇ જશે.

– આમ આરીતે સતત તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેને લગાવીને 20 મિનિટ લગાવ્યા બાદ ધોઇ લો. આ ઉપાય દરેક ઉંમરના લોકો કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો