નાગરવેલના પાનના ઉપયોગથી ત્વચા થશે ધોળી અને વાળ થશે બમણી ઝડપે લાંબા અને કાળા, જાણો અન્ય ફાયદા અને શેર કરો

નાગરવેલના પાન આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શુ તમે જાણો છો કે તે સ્કિનની સુંદરતા માટે પણ અસરકારક માનવામાં આવે છે. નાગરવેલના પાન સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે લાભદાયી છે. જો તમે તમારી ત્વચામાં પણ ચમક બનાવવા માંગો છો તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.

– નાગરવેલના પાનથી બનેલા હેરપેકનો ઉપયોગ કરવાથી તમને રાહત મળી શકે છે. જેના માટે પાનને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને પીસી લો અને તેને માથા પર હળવા હાથે માલિશ કરો. આ તેલ વાળમાં એક કલાક લગાવીને રાખો તે બાદ વાળ ધોઇ લો. આ રીતે અઠવાડિયામાં બે વખત તેનો ઉપાય કરવાથી સારુ પરિણામ મળે છે.

– તેના ઉપયોગથી ચહેરા પર થનારા ખીલ અને તેના ડાઘને પણ દૂર કરી શકાય છે. જેના માટે તમને પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો. અને તે સૂકાઇ જાય તે પછી તેને પાણીથી ધોઇ લો. પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુડ જીવાણુંઓને મારી નાખે છે અને ખીલની સમસ્યાને છૂટકારો આપે છે.

– ખંજવાળથી છૂટકારો મેળવવા માટે તમે પાનનો ઉપયોગ કરી શકો છો. તેમા રહેલા રસાણય ખંજવાળના કારકોને મારે છે અને તેના વિકાર પણ ખતમ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો