હનુમાનજીની મૂર્તિ પર જ પડ્યો વિજળીનો થાંભલો પછી એવું થયું કે લોકો કહી રહ્યા છે ખરેખર ચમત્કાર થઈ ગયો.
જી હા હનુમાન દાદા અંગે કહેવાય છે કે તેઓ દરેક સંકટને દૂર કરી દે છે. આથી તો તેમનું નામ ‘સંકટ મોચન’ પણ છે. આ જે ઉપર તસવીર દેખાય રહી છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ટ્વિટર થી લઇ ફેસબુક પર આ તસવીર લોકો શેર કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અમસ્તા જ બજરંગબલીજી ને સંકટ મોચન કહ્યા નથી.
He’s called Sankat Mochan for a reason. 🙏🏻🙏🏻 pic.twitter.com/wR6gGIfvjc
— Yo Yo Funny Singh (@moronhumor) May 31, 2020
થાંભલો પડ્યો મૂર્તિ ઉપર
આ તસવીરમાં તમો જોઈ શકો છો કે જ્યારે વીજળીનો થાંભલો બજરંગબલીની મૂર્તિ પર પડ્યો તો તે બજરંગબલીના હાથ પર રહેલા પર્વત પર પડ્યો. અને એક મોટું સંકટ બચી ગયું. જોકે આ તસવીર ક્યાંની છે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર સાથે લોકોની સંકટમોચનમાં આસ્થા વધી રહી છે.
Jai Hanuman…🙏
This is also fact on way to badrinathji and kedarnathji…on.many dangerous curves on road…we can see sankat Mochan Hanuman Temple….which used to give confidence to people driving.on turns…. specially…— Vineet Goel (@vineetgoel03) May 31, 2020
લોકોએ આ ફોટો પર પોતાના મંતવ્યો લખ્યા. આમનું કહેવું છે કે બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા દરમ્યાન રસ્તામાં હનુમાનજીના કેટલાંય મંદિર આવે છે જે ભકતોને હિંમત આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આપની જાણકારી માટે જણાવી દઇએ કે આ ફોટો પર મોટાભાગના લોકોએ જય શ્રી રામ લખ્યું. જો કે કેટલાંય લોકોએ એમ પણ પૂછયું કે આ તસવીર કયાંની છે પરંતુ હજુ સુધી તેનો કોઇ જવાબ મળ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..