દીવા તળે અંધારું જેવી સ્થિતિ, ખુદ AMCના જ સફાઈ કર્મચારી નદીમાં બિન્દાસ્ત કચરો ઠાલવે છે
સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે 4 મહિના પહેલા મોટાપાયે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પછી નદીના પાણીના શુદ્ધ કરવા માટે પણ જુદી જુદી કંપનીઓ પાસેથી પ્રપોઝલ મંગાવાઈ છે. પરંતુ દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે. ખુદ મ્યુનિ. (AMC)ના જ સફાઈ કર્મચારીઓ નદીમાં બિન્દાસ્ત કચરો ઠાલવે છે. આ સ્થિતિમાં નદી ક્યાંથી ચોખ્ખી રહે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
આ પણ વાંચજો:-
If you like our post than don’t forget to share with your friends..