ગુજરાતની કોકિલ કંઠી લોક ગાયિકા ઉવર્શીબેન રાદડીયા

ભજન સહિતના કાર્યક્રમ ક્ષેત્રે આજે અનેક ગાયક કલાકારો દેશ-વિદેશમાં નામના ધરાવે છે. તેમાંનુ એક નામ છે ઉવર્શી રાદડીયા. મૂળ કાઠીયાવાડના અમરેલી જિલ્લાના નાનકડા ગામની ઉવર્શીએ પાંચ વર્ષની ઉંમરથી સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. દાદા અને માતા-પિતાને…
Read More...

વાપીના ત્રણ ઉદ્યોગપતિએ પુલવામાની ઘટના પછી પાકિસ્તાનથી આવતા એક કરોડના બિઝનેસ ઓડરને ઠોકર મારી દીધી

પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. ગુજરાતના અનેક એકમોએ પાકિસ્તાનમાં એક્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વાપીના 3 કેમિકલ ઉદ્યોગોએ પણ પાકિસ્તાનમાં ડાઇઝનો માલ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ…
Read More...

આ ગુજરાતીએ મોટા ડૉક્ટરને ખોટા પાડ્યા, મફતમાં મટાડ્યું ફેફસાંનું કેન્સર, આ સામાન્ય પ્રવાહીથી 20…

જામ ખંભાળિયાના યુવકે મોટા ડૉક્ટરને ખોટા પાડી મફતમાં ફેફસાંનું કેન્સર મટાડ્યું. યુવકના પિતાને ફેફસાંનું કેન્સર છે. ડૉક્ટરે કહ્યું, ઑપરેશન શક્ય નથી. પણ યુવકે ડોક્ટરોની ના ન સાંભળી. અને 20 દિવસ પૂર્વે શરું કર્યું અમૃતપુષ્પ. તમને જાણીને નવાઈ…
Read More...

તબીબનુ ફોજીના પત્નીઓને મફત સારવાર આપવાનું અનોખું અભિયાન

હાલમાં જમ્મુ-કશ્મીરના પુલવામાં થયેલા હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદ થતાં દેશ આખામાં વિરોધ અને ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ શહીદોને સામાજિક સંથાઓ, અભિનેતાઓ, ક્રિકેટેરો, અધિકારીઓ અને વિવિધ સંગઠનોએ ફાળો આપીને શહીદ પરિવારો પર સહાયનો…
Read More...

મુશર્રફે પાકિસ્તાનને ચેતવ્યુઃ ‘આપણે એક અણુ બોમ્બ ફેંકીશું તો ભારત 20 બોમ્બ ફેંકીને સાફ કરી…

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ જણાવ્યું કે, જો પાકિસ્તાને જો ભારત પર એક પણ ન્યૂક્લિયર હુમલો કર્યો તો ભારત 20 ન્યૂક્લિયર હુમલા કરી પાકિસ્તાનને નષ્ટ કરી શકે છે. પાકિસ્તાનના અખબારમાં છપાયેલા એક લેખ મુજબ, શુક્રવારે એટલે કે,…
Read More...

સુરતના મોટા વરાછામાં ઉર્વશી રાદડીયાના ડાયરામાં અમેરિકાની યુવતીઓએ મન મુકીને રૂપિયા ઉડાવ્યા

- સુરતઃ વિદેશી મહિલાઓને પણ ડાયરામાં રૂપિયા ઉડાવવાનું ઘેલું લાગ્યું - મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે ડાયરાનું આયોજન થયું હતું. સુરત અને સૌરાષ્ટ્રમાં યોજાતા ડાયરામાં રૂપિયા ઉડાવવાની એક પરંપરા થઇ ગઇ છે જેમાં લોકો લાખો રૂપિયા કલાકારો…
Read More...

સુરતના 108 વર્ષના નાથી બા લિફ્ટ વગર બે માળથી ચડ ઉતર કરે છે

સુરતઃ વરાછામાં રહેતા નાથીબેન ચાંદપરા 108 વર્ષે પણ અડિખમ છે. પરિવારને તેમનો 108મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. ત્યારે દાદીએ પોતાના સ્વાસ્થ્ય અંગ કહ્યું હતું કે, ‘આટલા વર્ષોમાં મેં ક્યારે પણ કોઇનાં પર ગુસ્સો કર્યો નથી, કારણકે મારૂ માનવુ એ છે…
Read More...

જમ્મુ કશ્મીરઃ કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, એક DSP શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા, ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે. અમન ઠાકુર સિવાય…
Read More...

મોરબીમાં કોમી એકતાના પ્રતીક સમા હિન્દૂ – મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા

કોમી એકતાના માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ નિકાહ પઢયા મોરબીમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હિન્દૂ મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા…
Read More...

સંઘર્ષના દિવસોમાં નિરાશ ન થવું જોઈએ, એની જગ્યાએ આપણે આપણી ખામીઓ દૂર કરવી જોઈએ

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંઘર્ષ કરતા-કરતા છાકી ગયો હતો, તેને રૂપિયા કમાવવા માટે કોઈ પણ કામ નહોતું મળી રહ્યુ. એવામાં તે નિરાશ થઈ ગયો અને આપઘાત કરવા માટે એક જંગલમાં જતો રહ્યો. ત્યાં તેને એક સંત મળ્યા. સંતે તેને પૂછ્યું કે તું એકલો અહીં શું…
Read More...