Browsing Category

પટેલ સમાજ

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા મહિલાઓને મદદરૂપ થવા માટે સહાય યોજનાનું આયોજન…

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા ત્યકતા મહિલાઓને મદદરૂપ થવા માટે ઉત્તર ગુજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સામાજિક પરિષદ મહેસાણા દ્વારા જીવનનિર્વાહ, શિક્ષણ અને તબીબી સહાય યોજના શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના…
Read More...

પાટીદારોનો સીમાપાર પણ દબદબો , એમ. એમ. પી. પાર્ક ભવનના ઉદ્ધાટન અવસરે યુગાન્ડાના રાષ્ટ્રપતિને દેશના…

સેવા પ્રવૃતિને સીમાડા નડતા નથી તેની પ્રતિતિ પાટીદાર સમાજે વિદેશની ધરતી યુગાન્ડા ખાતે એમ . એમ . સી . પાર્ક ભવનના દબદબાભેર ઉધાટન અવસરે કરી બતાવી છે . અમરેલીના મગનભાઈ ઠુંમર દ્રારા યુગાન્ડા ખાતેના આયોજનોમાં ઉપસ્થિત યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખ શ્રી…
Read More...

મોટા વડાળા નો જવાન અને ખેડૂતપુત્ર આર્મીમાંથી સેવા નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો

જય જવાન જય કિસાન. મોટા વડાળા ગામ નું ગૌરવ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના રહેવાસી જસમતભાઈ સવાભાઈ ના પુત્ર જયેશભાઈ જસમતભાઇ વસોયા ભારતીય થલસેના એટલે કે ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ સુધી માં ભોમની સેવા કરીને તારીખ 30 એપ્રિલ…
Read More...

ટંકારા તાલુકાના ચારિત્યએ ઓલ ઇન્ડિયા CBSE બોર્ડમાં ધોરણ બારમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને લેઉવા પટેલ…

ઓલ ઇન્ડિયા CBSE માં બારમાં ધોરણમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ ના ચારિત્ય જયંતીભાઈ એ ગૌરવ વધાર્યું છે.. જયંતીભાઈ નારણભાઈ ઢેઢી એક્સ આર્મી મેન છે જેમનું મૂળ ગામ સરાયા હાલ રાજકોટ રહે છે અને આર એમ સી માં જોબ કરે…
Read More...

જુનાગઢના ચોરવાડી ગામમાં લેઉવા પટેલ સમાજની મીટીગં નું આયોજન કરવામાં આવ્યુ.

તા. 7/5/2019 ના રોજ જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામમા લેઉવા પટેલ સમાજની મીટીગં નુ આયોજન કરવામા આવ્યુ હતું.. આ મીટીગં માં સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વધાસિયા અને જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખશ્રી પ્રીતિ બેન બી વઘાસીયા એ હાજરી આપી હતી. અને…
Read More...

મોરબીના રવાપરમાં પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક યોજાઇ

મોરબીના રવાપર ગામે તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થાય છે. દરમ્યાન મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર…
Read More...

ટંકારાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા, લગ્નોત્સવમાં મહાનુભાવોની કરાઈ…

ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ લેઉઆ પટેલ…
Read More...

પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.…
Read More...

ગુજરાતમાં બનશે વધુ એક ખોડલધામ, નરેશ પટેલે કરી જાહેરાત. જાણો ક્યાં બનશે

આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી નરેશે પટેલે સુરતમાં બીજું એક…
Read More...

વઘાસીયા પરિવાર દ્વારા વલારડી ગામે ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ અને ‘દિવ્યધામ’નું ભૂમિપૂજન

સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી દ્વારા બાબરા તાલુકાના વલારડી ગામે આગામી તા.૬ માર્ચથી ત્રિદિવસીય ૧૦૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞ, સમૂહ લગ્ન તેમજ જગતજનની માં વેરાઈ માતાજીનાં ભવ્ય મંદિર દિવ્યધશમના ભૂમિ પૂજનનું ભવ્ય મહોત્સવ…
Read More...