Browsing Category

બોધકથા

એક વ્યક્તિ તેનું મહત્વનું કામ કરી કરી રહ્યો હતો પણ તેનું બાળક કામ નહોતું કરવા દેતું, ત્યારે પિતાએ…

એક ઘરમાં પિતા તેનું મહત્વનું કામ કરી રહ્યા હતા. એ જ સમયે તેમનો નાનો દિકરો આવીને રમવા લાગ્યો, જેનાથી પિતા કંટાળી ગયા. પિતાએ બાળકને બહું સમજાવ્યું, છતાં માન્યું નહીં. છેવટે પિતાએ વિચાર્યું કે, આને કઈંક કામ આપી દઉં. જેથી મસ્તી ન કરી શકે. તેમણે…
Read More...

એક વૃદ્ધા પાસે જે પણ હતું એ બધું જ ભગવાનને ચઢાવી દેતી, રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાનને ધરાવી દેતી હતી…

આચાર્ય રજનીશ ઓશોના નામથી પણ ઓળખાય છે, તેઓ એક આધ્યાત્મિક ગુરૂ હતા. ઓશોએ જણાવેલ ઘણી વાતોમાં સુખી અને સફળ જીવનનાં સૂત્રો છે. બધા જ લોકો મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેનાથી બધાંની ઇચ્છાઓ પૂરી નથી થતી. ઓશોએ એક…
Read More...

દેવતાઓની રક્ષા માટે મહર્ષિ દધિચીએ પોતાના શરીરનું બલિદાન આપી વજ્ર બનાવ્યું હતું જેનાથી ઈન્દ્રએ…

અમે ભગવાન શિવ અને મહર્ષિ દધિચીના પુત્ર પિપ્લાદની પ્રેરણાદાયી કહાની અહીં જણાવી રહ્યા છીએ. પૌરાણિક કથા: મહર્ષિ દધિચીએ દેવતાઓની રક્ષા માટે પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું. એમના હાડકાંને લઈને વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું હતું. આ વજ્રની…
Read More...

એક દરજીને બાદશાહે પોતાના માટે તકિયા બનાવવા કાપડ આપ્યું, દરજીએ તે કાપડમાંથી ખોળ તૈયાર કરી અને તેમાં…

લગભગ 400 વર્ષ જૂનો કિસ્સો છે. પરમેષ્ઠી નામનો એક દરજી હતો. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને ત્યાં જે લોકો કપડા સીવડાવવા આવતાં હતાં, તેઓ જાણતાં હતા કે આવડત તો પરમેષ્ઠીમા જ છે, પરંતુ તે એક સારો વ્યક્તિ પણ છે.…
Read More...

જંગલમાં એક સસલું રહેતું હતું. તે એવું માનતું હતું કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા…

જંગલની અંદર એક સસલું રહેતું હતું. તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે હંમેશા એવું માનતો હતો કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા તેને સંકટ સમયે મદદ કરશે. એક દિવસ જંગલી કુતરું તેની પાછળ પડ્યું. તે દોડતું દોડતું હાથી પાસે આવ્યું અને…
Read More...

એક કુંભારે ચાર ઘડા બનાવ્યા, આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. આ જોઈને ચારેય ઘડા ખૂબ…

એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. જ્યારે બીજા વાસણો વેંચાઈ રહ્યા હતા. આ જોઈને ચારેય ઘડા…
Read More...

એક દિવસ સુથારને માર્ગમાં મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. તે સિંહાસન બનાવવા માટે લાકડાને…

સુથાર એક દિવસ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. માર્ગમાં તેને મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. સુથારે વિચાર્યું કે હું આ લાકડાંમાંથી રાજા માટે ભવ્ય સિંહાસન બનાવીશ. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો…
Read More...

એક મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવંત…

એક મૂર્તિકાર હતો. તે એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવત હોય. આસપાસના ગામડાઓમાં પણ તેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બધા લોકો તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા. મૂર્તિકારને પોતાની કળાનું…
Read More...

એક રાજા જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. ત્યાં તેમને ત્રણ બાળકો દેખાયા, બાળકો રાજા માટે…

એક રાજા હતા. તેમને પશુ-પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ પશુ-પક્ષીઓને મળવા માટે અવાર-નવાર જંગલમાં જતાં હતા. એક વખત તેઓ જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. રસ્તાની શોધમાં તેઓ દૂર દૂર જતાં રહ્યા. ભૂખ-તરસ અને થાકના કારણે રાજા એક ઝાડ…
Read More...

રામાયણમાં મારીચ પાસે ગયો રાવણ અને બોલ્યો કે તું સ્વર્ણ મૃગ બની જા, જેથી હું સીતાનું હરણ કરી શકું,…

આપણી આજુબાજુ ઘણા લોકો એવા છે, જેની વાતો ન માનવા પર અથવા તેમનો વિરોધ કરવા પર આપણું નુકસાન થવું નક્કી છે. શ્રીરામચરિત માનસના અરણ્ય કાંડમાં મારીચ અને રાવણનો પ્રસંગ છે. આ પ્રસંગમાં નવ લોકો એવા જણાવવામાં આવ્યા છે, જેની દરેક વાત માની લેવી જોઈએ,…
Read More...